________________
३९२
स्थानाङ्गसूत्रे
समुद्घात है १० कालकृत अवस्थाका अनुभवन करना इसका नाम कालसंयोग है ११, गर्भ से बाहर निकलना इसका नाम निर्गम है १२ प्राणों का त्याग करना इसका नाम मरण है ये सब अवस्थाएँ गर्भस्थ मनुष्यों और गर्भस्थतिर्यञ्चों को ही होती हैं इसलिये "गर्भस्थानां मनुष्यतिरचां" ऐसा पद सर्वत्र योजित करना चाहिये १३ " दोन्हं छविपच्चा" इत्यादि । छवि नाम त्वचा चमडी का है और पर्व नाम सन्धिबन्धनों का है ये संधि पर्व गर्भस्थ और पंचेन्द्रियतिर्यञ्चों के होते हैं १४, शुक्र और शोणित इन दोनों से जिनकी उत्पत्ति होती है ये शुक्र शोणितसंभव जीव हैं ऐसे वे जीव मनुष्य और पंचेन्द्रिय तिर्यञ्च हैं१५ अवस्थानका नाम स्थिति है यह स्थिति कार्यस्थिति और भवस्थिति के भेद से दो प्रकार की होती है सात आठ भव ग्रहणरूप कार्यस्थिति है यह कार्यस्थिति मनुष्य और पंचेन्द्रिय तिर्यञ्चों के होती है यद्यपि पृथिवी आदिकों को भी यह होती है परन्तु यहां द्विस्थानों के अनुरोध से इन दो का ही ग्रहण हुआ है १७ भव में या भवरूप जो स्थिति है वह भवस्थिति है भव
કરવું તેનું નામ સમુાત છે. ! ૧૦ ! કાલકૃત અવસ્થાના અનુભવ કરવે તેનું નામ કાળસાગ છે. ! ૧૧ ૫ગમાંથી બહાર નીકળવું તેનું નામ નિગમ છે. પ્રાણાને ત્યાગ કરવા તેનું નામ મરણુ છે, આ બધી અવસ્થાઓને અનુભવ ગર્ભસ્થ મનુષ્યા અને ગસ્થ તિર્યંચાને જ થાય છે. તેથી જ "गर्भस्थानां मनुष्यतिरयाँ " या पहनो ( गर्भस्थ मनुष्योना भने तिर्यथाना ) સર્વત્ર પ્રયાગ કરવાનુ કહ્યું છે. ૫ ૧૩ !!
66
' दोन्हं छपि पन्त्रा
66
छवि भेटले त्वया थाने "अर्थ" भेटले સધિબન્યા. તે ત્વચા અને સધિપને સદ્ભાવ ગČસ્થ મનુષ્યેામાં અને પંચેન્દ્રિય તિય ચેામાં જ હોય છે. ! ૧૪ ૫ શુક્ર અને શાણિતથી જેમની ઉત્પત્તિ થાય એવાં જીવાને શુક્રાણિત સ ́ભવ જીવે કહે છે. મનુષ્ય અને પચેન્દ્રિય તિયચોની આ પ્રકારના જીવામાં ગણતરી થાય છે. ! ૧૫
"
સ્થિતિ એટલે અવસ્થાન. તે સ્થિતિના કાર્યસ્થિતિ અને ભસ્થિતિ નામના એ ભેદ પડે છે. ૧૬ સાત આઠ ભવગ્રહણ રૂપ કાયસ્થિતિ છે. તે કાયસ્થિતિ મનુષ્યા અને પચેન્દ્રિય તિય ચામાં જ સંભવી શકે છે. જો કે પૃથ્વીકાય આદિમાં પણ તે સભવી શકે છે, પણ અહીં એ સ્થાનાના અનુરોધની અપેક્ષા છે. ઉપર્યુક્ત બેને જ ગ્રહણ કરવામાં આવેલ છે. ૫ ૧૭ ।। ભવમાં અથવા ભવરૂપ જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧