SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे ૩૮૨ रूपेति १ । विवेकप्रतिमा-विवेचनं विवेकः-त्यागः, स च आन्तराणां कषायादीनां बाह्यानां गणशरीरभक्तपानादीनामनुचिताना, तत्पतिपत्तिस्तथा । व्युत्सर्गप्रतिमा कायोत्सर्ग करणमेवेति २। भद्रापूर्वादिदिक्चतुष्टये प्रत्येकं प्रहरचतुष्टयकायोसर्गकरणरूपा अहोरात्रद्वयपरिमितेति । सुभद्रा-साऽप्येवंविधैव संभाव्यते ३ । महाभद्राऽप्येवंरूपैव, नवरम् - अहोरात्रकायोत्सर्गरूपा अहोरात्रचतुष्टयप्रमाणा। सर्वतोभद्रा तु दशसु पूर्वादिदिक्षु प्रत्येकमहोरात्रकायोत्सर्गरूपा अहोरात्र दशक प्रमाणेति ४ । मोकप्रतिमाक्षुद्रिका महती चेति द्विविधा । अनयोाख्याऽन्यतोभिक्षु प्रतिमा और श्रावक की ११ प्रतिमारूप है विवेक प्रतिमा-त्याग का नाम विवेक है इस विवेकमें आन्तर कषायोंका और अनुचित गण का शरीर का और भक्तपान आदि का त्याग किया जाता है-इस विवेक की जो प्रतिपत्ति होती है उस का नाम विवेक प्रतिमा है १, कायोत्सर्ग करने का नाम व्युत्सर्ग प्रतिमा है २, पूर्वादि चार दिशाओं में प्रत्येक में दो दिन और दो दिनतक चारप्रहर तक कायोत्सर्ग करना यह भद्रा. प्रतिमा है सुभद्राप्रतिमा भी ऐसी ही प्रतीत होती है ३ महाभद्राप्रतिमा भी ऐसी ही है परन्तु इनमें चार दिन चार रात तक कायोत्सर्ग किया जाता है सर्वतो भद्र जो प्रतिमा है उसमें दश दिशाओं में से प्रत्येक दिशा में एक २ दिन रात का कायोत्सर्ग धारण किया जाता है इस प्रकार इस प्रतिमा में दशदिन और दश रात तक कायोत्सर्ग धारण करना होता है क्षुद्रिका और महती के भेद से मोकप्रतिमा दो प्रकार વિવેક પ્રતિમા–ત્યાગનું નામ વિવેક છે. તે વિવેકમાં આન્તર કષાયને, અનુચિત ગણને, શરીરને, અને ભકત પાન આદિને ત્યાગ કરવામાં આવે છે. આ પ્રકારના વિવેક (ત્યાગ) થી યુક્ત જે પ્રતિમા છે તેને “વિવેક પ્રતિમા કહે છે. ૧ છે કાત્સર્ગ કરે તેનું નામ વ્યુત્સર્ગ પ્રતિમા છે. I a | પૂર્વાદિ ચાર દિશાઓમાંની પ્રત્યેક દિશામાં બે દિવસ સુધી ચાર પ્રહર પર્યન્ત કાર્યોત્સર્ગ કરવો તેનું નામ ભદ્રા પ્રતિમા છે. સુભદ્રા પ્રતિમા પણ એવી જ છે. ૩ છે મહાભદ્રા પ્રતિમા પણ એવી જ છે, પરંતુ તેમાં ચાર દિન અને ચાર રાત સુધી કાર્યોત્સર્ગ કરાય છે. સર્વતેભદ્ર નામની જે પ્રતિમા છે તેમાં દશ દિશાઓમાંની પ્રત્યેક દિશામાં એક એક દિનરાતને કાયોત્સગ ધારણ કરવામાં આવે છે. આ રીતે આ પ્રતિમાની આરાધનામાં દશ દિન અને દશ રાત સુધી કાર્યોત્સર્ગ ધારણ કરે પડે છે. ૪ છે ક્ષદ્રિકા અને મહતીના ભેદથી મેકપ્રતિમા બે પ્રકારની કહી છે. તેમના વિષેનું કથન અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. જે પ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy