SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० स्थानाङ्गसने भवनपतयः ८ । परिगणितभेदग्रहणं भेदान्तरोपलक्षणं, न तु व्यवच्छेदार्थम् , सर्वजीवानां विग्रहगतावेकशरीरत्वात् . अन्यदा-उत्पत्तौ-द्वि शरीरत्वादिति । सामान्यत आह-'देवा दुविहा' इत्यादि । व्याख्या सुगमा ॥ मू० २४ ॥ इतिश्रीविश्वविख्यात-जगवल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-यादिमानमर्दक श्रीशाहूछत्रपति कोल्हापुरराजप्रदत्त 'जैनशास्त्राचार्य'पदभूषित-कोल्हापुरराजगुरु बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्म दिवाकर-पूज्यश्री-घासीलालतिविरचितायां स्थानाङ्गमूत्रस्य सुधाख्यायां व्याख्यायाम् द्वितीयस्थानस्य द्वितीयोदेशकः समाप्तः ॥२-२॥ तरह से किन्नर आदि सात देवोंके सम्बन्धमें भी जानना चाहिये इनमें किन्नर, किम्पुरुष और गन्धर्व ये तीन व्यन्तरदेव हैं नागकुमार, सुवर्णकुमार अग्निकुमार और वायुकुमार ये चार भवनपति देव हैं। इन परिगणित भेदोंका जो यहां ग्रहण हुआ है वह अन्य भेदोंको ग्रहण करनेके लिये ही हुआ है उनके व्यवच्छेदके लिये नहीं हुआ है जितने भी जीव होते हैं उन सबको विग्रहगति में एक ही शरीर होता है और उपपातके समय उनके दो शरीर होते हैं । "देवा द्विविधाः प्रज्ञप्ताः" ऐसा जो कहा गया है कि देव दो प्रकार के होते हैं एक एकशरीरवाले और दूसरे दो शरीरवाले सो यह कथन सामान्यरूप से कहा गया है ।। सू०२४॥ श्रीजैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालचतिविरचित स्थानाङ्ग सूत्रकी सुधानामक टीकार्थका दूसरेस्थानककाद्वितीय उद्देशक समाप्त॥२.२॥ હોય છે. આ પ્રકારનું કથન કિન્નર આદિ સાત પ્રકારના દેવે વિષે પણ સમજવું. તેમાંના કિનાર, જિંપુરુષ અને ગંધર્વ, આ ત્રણ વ્યન્તર દેવે છે અને બાકીના નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર અને વાયુકુમાર, એ ચાર ભવનપતિ દેવે છે. અહીં ગણાવવામાં આવેલા જે ભેદને ગ્રહણ કરાયા છે, તે અન્ય ભેદેને ગ્રહણ કરવા માટે જ ગણાવ્યા છે, તેમને વ્યવચ્છેદ કરવાને માટે અહીં તેમને ગણાવવામાં આવેલ નથી. જેટલાં જ હોય છે તે બધાને વિગ્રહગતિમાં એક १ शरीर डाय छ भने ६५पातने समये तभने में शरीर डाय छे. " देवा द्विविधा प्रज्ञप्ताः " ५ मे २ना हाय छे. (१) मे शरीरयाणा मन (२) શરીરવાળા.” આ પ્રકારનું જે કથન અહીં કરવામાં આવ્યું છે તે સામાન્યરૂપે ४२वामा मा०युं छे, म समावु नये. सू. २४ શ્રી જૈનાચાર્ય – જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સધા નામની ટીકાર્થના બીજા સ્થાનકને બીજે ઉદ્દેશક સમાપ્ત. જે ૨-૨ . શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy