________________
सुघा टीका स्था० २ उ० १ सू० ७ ज्ञानक्रियापूर्वकमोक्षनिरूपणम् २५९
यस्तु क्रियायाः कारणत्वं न मन्यते, तं प्रति विशेषेणोच्यते क्रिया हि मोक्षं प्रति साक्षात्कारणत्वादन्त्यं कारणम् , ज्ञानंतु परम्पराकारणत्वादनन्त्यं कारणम् । तत्रान्त्यं कारणं विहाय यदनन्त्यस्यैव कारणत्वेन कल्पन तनिर्मूलं शास्त्रविरुद्धं च, मूत्र इहैव " विजाए चेव करणेण चेत्र' इति चरणस्यैवान्त्यकारणत्वेन स्वीकृतत्यात् । एतेन क्रियायाः ज्ञानफलसमुपपाद्य ज्ञानमात्रस्य यत्कारणत्वमुक्तं तदपि निराकृतम् ।
यदुक्तं-वोधकालेऽपि यो ज्ञेयपरिच्छेदो भवति, तस्य कारणं ज्ञानमेवेति तस्माद् ज्ञानमेव कारणं नतु क्रियेति, तदप्ययुक्तम् । यतः-ज्ञेयपरिच्छेदोऽपि ज्ञान
जो क्रिया में कारणता नहीं मानता है उसके प्रति ऐसा कहा जाता है कि क्रिया मोक्ष के प्रति साक्षात्कारण होने से अन्त्यकारण है तथा ज्ञान परम्पराकारण होने से अनन्त्यकारण है इसलिये अनन्त्यकारण को छोड़कर जो अन्त्य को कारणरूप से मानता है वह निर्मल और शास्त्रविरूद्ध है इसी से सूत्र में "विज्जाए चेव चरणेण चेव" इस कथन से चरणमें अन्त्यकारणता स्वाकृत हुई है इसी कथनसे यह भी निराकृत हो जाता है कि ज्ञानका फल क्रिया है इसलिये ज्ञानमात्रमें कारणता है।
तथा ऐसा जो कहा गया है कि बोधकाल में भी जो ज्ञेय (पदार्थ) का परिच्छेद (ज्ञान ) होता है उसका कारण ज्ञान ही है तथा रागादि निग्रहात्मक जो ज्ञान होता है उसका भी कारण ज्ञान ही है इसलिये ज्ञान ही कारण है मोक्षप्राप्ति में क्रिया नहीं है सो ऐसा भी कहना ठीक नहीं है क्यों कि ज्ञेय का जो परिच्छेद (ज्ञान) है वह स्वयं ज्ञानरूप ही
જે લેકે કિયામાં કારણતાને સ્વીકાર કરતાં નથી, તેઓ એવી દલીલ કરે છે કે “ક્રિયા મોક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ કારણભૂત હોવાથી અન્ય કારણરૂપ છે, તથા જ્ઞાન પરમ્પરા કારણરૂપ હોવાથી અનન્ય કારણરૂપ છે. ” પરંતુ આ રીતે અન્યને કારણરૂપ ન માનતાં અનન્યને કારણરૂપ માનવું તે નિર્મળ भने वि३४नु छ. तेथील सूत्रमा “ विज्जाए चेव चरणेण चे" मा કથન દ્વારા ચરણમાં ( ક્રિયામાં) અત્યકારણતાને સ્વીકાર થયો છે. આ કથા નથી તે વાતનું પ્રતિપાદન થઈ જાય છે કે જ્ઞાનનું ફલ જે ક્રિયા છે, તેથી જ્ઞાનમાત્રમાં કરણુતા છે.
વળી એવું જે કહેવામાં આવ્યું છે કે “બેધકાળમાં પણ જે શેય (4 ) नो परिछे (ज्ञान) थाय छ, तेनुं ॥२६ ज्ञान छे. तथा જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત છે, કિયા કારણભૂત નથી.” આ વાત પણ બરાબર નથી. કારણ કે ય (પદાર્થ) ને જે પરિછેદ (જ્ઞાન) થાય છે તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧