SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० २ उ०१ सू०६ द्रव्यप्रत्याख्याने राजपुच्या दृष्टान्तः २५१ कारणभेदाद् द्विविधम् , इत्याह-'मणसा वेगे पच्चक्खाइ' इत्यादि । मनसा वा एकप्रत्याख्याति प्राणातिपातादि परिहारार्थ प्रतिज्ञां करोति । शेषं मागवदू व्याख्येयम् । अथ द्रव्यप्रत्याख्याने राजपुत्र्याः दृष्टान्तः प्रोच्यतेकेनचिद्राज्ञा स्वपुत्री कस्मैचिद्राज्ञे प्रदत्ता । तस्याः पतिर्मतः । ततः सा पित्रा स्वभवनमानीता, उक्ता च-पुत्रि ! धर्म समावर । सा पाखण्डिभ्यो दानं ददाति । एकदा वर्षाकाले समागते 'धर्मसमयः' इति विदित्वा 'मांस न खादामि' इति तया प्रत्याख्यानं कृतम् । ततो वर्षाकालपरिसमाप्तौ पारण के तदाज्ञया तद्गुण के भेद से अनेक प्रकार का होता है फिर भी कारण के भेद से यह दो प्रकार का कहा गया है कोई मन से प्राणातिपात का परिहार (त्याग) करनेकी प्रतिज्ञा करता है कोई वचनसे प्राणातिपातका परिहार (त्याग) करने की प्रतिज्ञा करता है बाकी का और सब कथन पहिले की तरह ही व्याख्या युक्त जानना चाहिये द्रव्य प्रत्याख्यान में राजपुत्री का दृष्टान्त किसी रोजा ने अपनी पुत्री का विवाह किसी दूसरे के साथ कर दिया कुछ समय बाद उसके पति का देहावसान हो गया सो इसका पिता इसे अपने घर पर लाया और उस से कहने लगा-पुत्रि! आनन्द से रहो और धर्माचरणपूर्वक अपना समय व्यतीत करो पिता की आज्ञानुसार यह घर पर शान्ति से रहने लगी और धर्माचरण करने लगी यह पाखण्डियों को दान देती थी एक दिन की बात है वर्षाकाल के आ जाने पर इसने ऐसा विचार किया कि यह धर्म करने का समय રના હોય છે, છતાં પણ કારણના ભેદથી તેના બે પ્રકાર કહ્યાં છે. કેઈ મનથી પ્રાણાતિપાતને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે, કેઈ વચનથી પ્રાણાતિપાતને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે. બાકીનું સમસ્ત કથન પહેલાંની જેમ જ (महानी भ) प्रतिपाहित नसे. द्रव्यप्रत्याध्यानमा रात्रीतुं दृष्टान्तકોઈ રાજાએ પિતાની કુંવરીના લગ્ન કર્યા. અમુક સમય પછી તેના પતિનું અવસાન થયું, તેથી તેને પિતા તેને પોતાને ઘેર તેડી લાવ્યા. તેણે તેને આ પ્રમાણે શિખામણ આપી-બેટી! આનંદપૂર્વક રહે અને ધર્માચર માં તું તારે સમય વ્યતીત કર ” પિતાની સલાહ પ્રમાણે તે ધર્માચરણ પૂર્વક શાન્તિથી રહેવા લાગી. તે પાખંડીઓને દાન દેતી હતી. એક વખત વર્ષાકાળને સમય આવી પહોંચતાં તેને એ વિચાર આવ્યું કે આ માસાને કાળ તે ધર્મ કરવા માટેનો કાળ છે, મારે આ કાળ દરમિયાન માંસ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy