________________
---
---
-
-
-
૨૩
स्थानाङ्गसूत्रे च्छामि । राजा प्राह-देवि ! संदेशमादाय यमदूतः समागतः । स्वल्पेनैव कालेन शत्रुः समागमिष्यति, विवशस्माकं गमनं भविष्यति । राज्ञी पाह-भवन्तमितो नेतु का समर्थोऽस्ति, अहमनुपमामिमा स्वकरमुद्रिकां प्रदाय सर्वस्वमपि वा तस्मै समर्प्य भवन्तं मोचयिष्यामि । राजा प्राह -देवि ! त्वं भद्राऽसि. सरलहृदयाऽसि, तस्मादीदृशं वचस्तवमुखानिःसरति । यदि वस्तुप्रदानेन मृत्युर्निवार्यते, तदा नकोऽपि म्रियेत, सर्वसंपत्प्रदानेनापि मृत्युरनिवार्यः । राज्ञी वदति-नाथ ! कोऽसौ यमदूतः समागतोऽस्ति ? । राजा प्राह-मम शिरसि पलितः केश एवं यमदूतः । क्या कहते हैं ? ऐसा कौन सामर्थ्यशाली है जो आप को यहां से ले जा सके यदि कोई आप को यहां से लेने के लिये आवेगा भी तो मैं अपनी इस अनुपम मुद्रिका को या अपने इस सर्वस्व को उसके लिये देकर आप को उससे छुडा लूंगी फिर आप चिन्ता किस बात की करते है ? रानी की इस भालेपन की बात सुनकर राजा ने कहा-देवि! तुम भोली और सरलहृदय वाली हो इसीलिये तुम्हारे मुख से ऐसी बात निकल रही है। सोचो तो सही-कही मृत्यु भी टाली जा सकती है यह तो सिर्फ तुम्हारी कोरी धारणा ही है जो तुम ऐसा कह रही हो कि हम अमूल्य वस्तु देकर उसे लौटा देगे, यदि ऐसा ही होता तो फिर क्या था कोई भी नहीं मरता अतः सर्व सम्पदा दे देने पर भी मृत्यु अनिवार्य है यह तुम दृढ विश्वास करो राजा के इस प्रकार के सत्यार्थ कथन को सुनकर रानी ने उनसे पूछा-नाथ ! कौनसा यह यमदूत आया हुआ है
રાજાની આ પ્રકારની વાત સાંભળીને રાણીએ કહ્યું–નાથ! આ આપ શું કહે છે ! આપને અહીંથી લઈ જવાને કણ સમર્થ છે? જે આપને અહીંથી લઈ જવાને કેઈ આવશે તે હું તેને મારી અનુપમ મુદ્રિકા અથવા સર્વસ્વ આપીને પણ તેના હાથમાંથી આપને મુક્ત કરાવીશ. તે આપે ચિંતા ॥ भाटे ४२वी नये !"
રાણીની આ ભેળપણયુક્ત વાતો સાંભળીને રાજાએ તેને કહ્યું–“દેવી ! તમે ભેળાં અને સરળ સ્વભાવવાળાં છે, તેથી તમારા મુખમાંથી આ પ્રકારની વાત નીકળી રહી છે. શું મોતને રોકવાની કેઈમાં શક્તિ છે ખરી? શું અમૂલ્ય અદ્રિકાદિની ભેટ દ્વારા મોતને રોકી શકાય છે ખરું! જે એવી રીતે મોતથી બચી શકાતું હોત તો જગતમાં કોઈ પણ વ્યક્તિ મરત જ નહીં ! સર્વ સંપત્તિ અર્પણ કરવા છતાં તેને ટાળી શકાતું નથી, તેને રોકવાને કઈ સમર્થ નથી.”
या प्रानुं राजनुं सत्यार्थ ४थन सांसजीन राणी [-" नाथ !" કયાં છે એ યમદૂત? મને બતાવે તે ખરાં ! ”
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧