________________
स्थानाङ्गसत्रे सूत्रकृताङ्गनाम के द्वितीयेऽङ्गे स्वसमथाः परसमयाश्च मूचिताः । ततस्तेषां स्वपरसमयसिद्धानां पदार्थानां यथावत् स्थितिरपि प्राप्तवक्तव्यतैव भवति । अतस्तेषां यथावस्थितिप्रदर्शनाय सूत्रकृताङ्गानन्तरमिदं स्थानाङ्गनामकं तृतीयमङ्गमुपक्रमते । अत्राङ्गे भगवताऽऽत्मादयः पदार्था मन्दबुद्धीनां विनेयानामनायासतोऽवबोधनार्थमेकादि दशस्थानत्वेन प्ररूपिताः । विस्तरतस्तु समवायाङ्गे समवायत्वेन प्ररूपिताः। द्वारा ग्रथित शास्त्रों में निबद्ध की है और परम्परारूप से वह ज्यों की त्यों अखण्डरूप से अभीतक चली आरही है, परन्तु जो मन्दधुद्धिवाले भव्यजन हैं वे इस बात को नहीं समझ सकते हैं-अतः गणधरों के उस अभिप्रायको स्पष्टरूपसे उन्हें समझाने के लिये मैं-मुनि-व्रती घासीलाल इसकी व्याख्या-सुधा नामकी टीकाको विशद अर्थोपेत करता हूं॥४-५॥
सूत्रकृताङ्ग नाम के द्वितीय अंग में स्वसमय (अपनासिद्धान्त) और परसमय (परशास्त्र ) सूचित किये गये हैं। इसलिये उन स्वसमय, परसमय सिद्ध पदार्थों की यथावत् स्थिति भी प्राप्त वक्तव्यतावाली ही होती है। अतः उनकी यथावत् स्थिति को दिखाने के लिये मूत्रकृताङ्ग के बाद इस तृतीय अंग का निर्माण सूत्रकार ने किया है। इस अंग में भगवान ने आत्मा आदि पदार्थों का मन्दबुद्धिचाले विनयवान् शिष्यजनों को अनायासरूप से-सरलतापूर्वक बोध हो जाय इस अभिप्राय से उनको एकस्थान से लगाकर १० दश स्थानतक के रूप से નિબદ્ધ કરેલી છે-(વણી લીધેલી છે , અને તે પરંપરારૂપે એવાં જ સ્વરૂપે, અખંડરૂપે હજી સુધી ચાલી જ આવે છે. પરંતુ મન્દબુદ્ધિવાળા ભવ્ય તે વાતને સમજી શકતા નથી. ગણધરને તે અભિપ્રાય સ્પષ્ટરૂપે તેમને समन्वयाने भाटे, (घासीदास भुनि) तेनी 'व्याच्या-सुधा' नामनी ટકા વિસ્તાર પૂર્વક કરું છું ! ૪-૫ છે
સૂત્રકૃતાંગ નામના બીજા અંગમાં સ્વસમય (જૈન સિદ્ધાંત) અને પર સમય (પરિસિદ્ધાંત) નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સ્વસમય અને પરસમય પ્રતિપાદિત પદાર્થોની કેવી સ્થિતિ છેકેવું રૂપ છે, તેનું વર્ણન પણ થવું જ જોઈએ તે કારણે સૂત્રકારે બીજા સૂત્રકૃતાંગની રચના કર્યા બાદ આ સ્થાનાંગસૂત્ર નામના ત્રીજા અંગની રચના કરી છે અને તેમાં તે પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ અંગમાં, ભગવાને આત્મા આદિ પદાર્થોને મન્દબુદ્ધિવાળા, વિનયવાન શિષ્યને સરલતા પૂર્વક બંધ થઈ જાય એવા હેતથી તેમની એક સ્થાનથી લઈને ૧૦ સ્થાન પર્યન્ત રૂપે પ્રરૂપણ કરી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧