SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ स्थानाङ्गसूत्रे प्रज्ञप्ते । तद् यथा-भारम्भिकी, पारिग्रहिकी चेति । तत्रारम्भिकी आरम्भे भवा आरम्भिकी । तथा-परिग्रहे भवा पारिग्रहिकी । आरम्भिकी क्रिया द्विविधा-जीवा. रम्भिकी, अजीवारम्भिकी चेति । यत् खलु जीवान् आरभमाणस्य उपमर्दयतः कर्मबन्धनं सा जीवारम्भिकी । तथा-यत् खलु अजीवान् जीवकलेवराणि, पिष्टादिमयान् जीयाकारान् , वस्त्रादीन् वा आरममाणस्य कर्मबन्धनं सा अजीवारम्भिकी। पारिग्रहिकी चापि द्विविधा तस्या जीवाजीवपरिग्रहजन्यत्वादिति भावः । दूसरी पारिग्रहीकी आरम्भ के होने पर या आरम्भ के करने में जो क्रिया होती है वह आरम्भिकी क्रिया है तथा परिग्रह के होने पर या परिग्रह के जुटाने में जो क्रिया होती है वह पारिग्रहिकी किया है आरम्भिकी क्रिया दो प्रकार की होती है जीवारम्भिकी और अजीवारम्भिकी आरंभ करते हुए जीव को जीयों का उपमर्दन होने से जो कर्म का बन्धन होता है वह जीवारम्भिकी क्रिया है अजीवों के जीवकलेवरों के आरम्भ करने वाले अथवा पिष्टादिमय जीव कलेवरों या जीवाकार वस्त्रादिकों का उपमर्दन करने वाले जीव के जो कर्म का बन्धन होता है वह अजीवारम्भिकी क्रिया है तात्पर्य ऐसा है कि " नचारम्भो विना यधात्" आरम्भ विना वध के नहीं होता है इस सिद्धान्त वाक्य के अनुसार जहां पर भी आरम्भ है वहां नियमतः जीव का वध है चाहें वह जीवों का आरम्भ हो चाहे अजीवों का आरम्भ हो इसी प्रकार से पारिग्रहिकी क्रिया भी जीव एवं अजीव के परिग्रह से दो प्रकार की है આરંભ થવાથી અથવા આરંભ કરવાથી જે ક્રિયા થાય છે તેને આરંભિકી કિયા કહે છે. પરિગ્રહ કરવાથી અથવા પરિગ્રહરૂપ સામગ્રીઓ એકત્ર કરવાથી જે ક્રિયા થાય છે તે ક્રિયાને પારિગ્રહિક ક્રિયા કહે છે. આરંભિકી ક્રિયાના मे ले छे-(१) Resी मने (२) मालिश्री. मा२'४२०i ७५ દ્વારા જીવનું ઉપમઈન થવાથી જે કર્મને બંધ પડે છે તે વારંભિકી ક્રિયા ગણાય છે. અજી-જીવકલેવરેને આરંભ કરનારા અથવા વિષ્ટાદિમય જીવકલેવર અથવા જવાકાર વસ્ત્રાદિકનું ઉપમન કરનાર છો દ્વારા જે કમને બંધ કરવારૂપ કિયા થાય છે તેને અજીવારંભિકી ક્રિયા કહે છે. આ કથનને लापाथ नीचे प्रमाणे छ-" नचारम्भो विना वधात् " '५५ विना मान થતું નથી ” આ સિદ્ધાન્ત વાકય અનુસાર જ્યાં જ્યાં આરંભ થતું હોય છે, ત્યાં ત્યાં જીવને વધ પણ અવશ્ય થતા જ હોય છે, પછી ભલે તે જીના આરંભ હોય છે અને આરંભ હેય. પારિગ્રહિક ક્રિયાના પણ બે ભેદ छे-(१) ७५५२ िमने (२) १७५५रियाली શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy