SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० २ उ०१ सू० १ जीवाजीवादोनां द्वित्वनिरूपणम् २०५ श्रव अनिन्द्रियाश्चव । तत्र-सेन्द्रियाः-संसारिणः, तत्प्रतिपक्षभूता अनिन्द्रियाः सिद्धाः सयोगिकेवल्यादयश्च । सयोगिकेवल्यादीनां क्षायोपशमिकभावाभावादनिन्द्रियस्वम् । इन्द्रियाणि हि क्षायोपशमिकानि भवन्ति । तथा-सवेदकाश्चैव अवे. दकाश्चय । तत्रसवेदकाः-स्त्रीवेदाधुदयवन्तः संसारिणः, तत्पतिपक्षभूना अवेदका: सिद्धादयः । तथा-सरूपिणश्चैव अरूपिणश्चैत्र । तत्र सरूपिणः-रूपेण आकारेण सह वर्तन्ते इति सरूपिणः-संस्थानवर्णादिमन्तः । सशरीरा इत्यर्थः । तथासे सेन्द्रिय और अनिन्द्रिय के भेद से भी जीव दो प्रकार के कहे गये हैं इनमें सेन्द्रिय जीव संसारी हैं और इनके प्रतिपक्षभूत जीव सिद्ध अनिन्द्रिय हैं तथा सयोग केवली आदि भी अनिन्द्रिय जीव हैं सयोग केवलियों को जो अनिन्द्रिय जीव कहा गया है वह क्षायोपशमिक भाव के अभाव से कहा गया है क्यों कि उनमें क्षायिक भाव और पारिणामिक भाव का भेद जो जीवत्व भाव है वही रहता है, इन्द्रियां क्षायोपशमिक होती हैं अर्थात् इन्द्रिय जन्य ज्ञान क्षायोपशभिक होता है तथा सवेदक और अवेदकके भेद से भी दो प्रकार के होते हैं जिनको स्त्रीवेद नपुंसकवेद और पुरुषवेद का उदय होता है ये सवेदक जीव हैं और जिनको इन वेदों का उदय नहीं होता है वे अवेदक जीव हैं ये अवेदक सिद्ध आदि जीव हैं तथा रूपी और अरूपी के भेद से भी जीव दो प्रकार के हैं रूप शब्द का अर्थ आकार है इस आकार से सहित जो जीव हैं वे रूपी जीव हैं और इस आकार से रहित जो जीव हैं वे अरूपी એજ પ્રમાણે સેન્દ્રિય અને અનિન્દ્રિયના ભેદથી પણ છ બે પ્રકારના હોય છે. સંસારી જી ઇન્દ્રિયોથી યુક્ત હોય છે અને સિદ્ધ અનિક્રિય હોય છે. તથા સાગકેવલી આદિ પણ અનિન્દ્રિય જીવે છે. સગીકેવલીઓને અનિદ્રિય કહેવાનું કારણ એ છે કે તેમનામાં ક્ષાયિકભાવ અને પરિણામિક ભાવનો ભેદ કે જે જીવત્વ ભાવ છે એજ રહે છે. તેમની ઈન્દ્રિયે ક્ષાપશમિક હોય છે. એટલે કે ઇન્દ્રિય જન્ય જ્ઞાન ક્ષાપશમિક હોય છે, - સવેદક અને અવેદકના ભેદથી પણ જો બે પ્રકારના હોય છે. જે જીમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અથવા નપુંસકદને ઉદય હોય છે, તે જીપોને સવેદક કહે છે. જેમને તે વેદને ઉદપ હોતો નથી એવાં અને અદક કહે છે. સંસારી જીવ સદક હોય છે અને સિદ્ધ આદિ છે અવેદક હોય છે. રૂપી અને અરૂપીના ભેદથી પણ જીના બે પ્રકાર પડે છે. રૂપ એટલે આકાર. જે જ આકારથી યુક્ત હોય છે તેમને રૂપી કહે છે અને જે જીવે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy