________________
सुघा टीका स्था० २ उ० १ सू०१ जीवाजीवादीनां द्वित्वनिरूपणम् २०३ नोऽत्यन्तव्यतिरिक्त इति जीवदेशोऽपि जीव एवेति न राशित्रयसम्भव इति । अस्य विस्तृतवर्णनम् उत्तराध्ययनसूत्रस्य प्रियदर्शिनीटीकायां तृतीयाध्ययनेऽस्माभिः कृतमिति तत्र विलोकनीयम् ।
सम्पति जीवतत्त्यस्यैव भेदान् सपतिपक्षानाह-' तसा चे' इत्यादि । त्रसाश्चैव स्थावराश्चैव-त्रस्यन्तीति त्रसाम्बसनामकर्मोदयाज्माता द्वीन्द्रियादयो जीवाः, तत्प्रतिपक्षभूताः स्थावराः-स्थावरनामकर्मोदयात् तिष्ठन्तीत्येवं शीलाः स्थावरा:-पृथिव्यादयः । तथा-सयोनिकाश्चष अयोनिकाश्चैव । तत्र-सह योन्या= नहीं है यह नोजीब है ऐसा अर्थ होने पर नोजीव शब्द से अजीव ही प्रतीत होता है और यदि वह देश निषेध रूप में आया है तो नोजीव शब्द से जीवदेश ही प्रतीत होता है जीवदेश अपने देशी जीय से अत्यन्त मिन्न होता नहीं है इसलिये जीवदेश भी जीव रूप ही है इस तरह राशिनय का संभव कैसे हो सकता है इस विषय का विस्तार रूप से वर्णन उत्तराध्ययन सूत्र की प्रियदर्शिनी टीका में तृतीय अध्ययन में हमने किया है इसलिये वहीं से इसे देख लेना चाहिये। ___अब सूत्रकार जीवतत्त्व के प्रतिपक्ष सहित भेदों का वर्णन करते हैं " तसा चेव" इत्यादि जीवतत्व दो विभागों में विभक्त हुआ है एक विभाग है ब्रसरूप और दूसरा विभाग है स्थायररूप त्रस नामकर्म के उदय से जो अपनी इच्छा से चलते फिरते हैं ऐसे दीन्द्रिय जीव तेइ. न्द्रिय जीव चौइन्द्रिय जीव और पञ्चेन्द्रिय जीव वस हैं और स्थावर जीव પ્રમાણે અર્થ થશે-“જે જીવ રૂપ નથી તેને અજીવ કહે છે.આ રીતે
જીવ પદ દ્વારા અજીવ જ પ્રતીત થાય છે. જે તે દેશનિષેધરૂપે પ્રયુક્ત थयो डाय, तो "न " श द्वारा ' श' प्रतीत थाय छे. છવદેશ પોતાના દેશી છવથી અતિશય ભિન્ન હેતું નથી. તેથી છવદેશ પણ જીવરૂપ જ છે. આ રીતે રાશિત્રય અહીં સંભવિત નથી. આ વિષયનું ઉત્તરાધ્યાયન સૂત્રની મારા દ્વારા લખાયેલી પ્રિયદર્શિની ટીકામાં ત્રીજા અધ્યયનમાં વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુએાએ તે ટીકા વાંચી લેવી.
હવે સૂત્રકાર જીવત્વના પ્રતિપક્ષ રહિતના ભેદનું નિરૂપણ કરે છે– " तसा चेव" त्याह. पत्य में विभागमा पयायेतुं छ- CAHION ત્રસરૂપ છે અને બીજો વિભાગ સ્થાવરરૂપ છે. ત્રસ નામકર્મના ઉદયથી જે જી પિતાની ઈચ્છા અનુસાર હલનચલન કરી શકે છે એવાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને ત્રસજી કહે છે. ત્રસજીના પ્રતિપક્ષભૂત સ્થાવર જીવે છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જે પોતાની ઈચ્છાથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧