SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ७५० सूत्रकृताङ्गसूत्रे मदहाए किंचि वि जाव' मा किश्चन मदर्थं यावत् पचनपावनादिकमारम्भसमारम्भम् अस्मदर्थ मा किञ्चित् कुरु-मा कारय एवं रूपेण सर्वाने प्रत्याख्यास्यामः । 'आसंदीपेढियाओ पच्चोरुहित्ता ते तहा कालगया' आसन्दीपीठिकातः प्रत्यवरुह्य एते कालगता:-मरणमनुप्राप्ताः 'कि वत्तव्वं सिया' किं वक्तव्यं स्यात्-एतद्विषये कि वक्तव्यं तदानीम्, निन्था उत्तरयन्ति-'सम्मं कालगयत्ति' सम्यकालगता इति । 'वत्तवं सिया' वक्तव्यं स्यात्-सम्यक्तदीयं मरणमिति । 'ते पाणावि वुच्चंति जाव अयं पि भेदे से णो णेयाउए भवई' ते माणा अप्युच्य. न्ते यावदयमपि भेदो नो स नैयायिको भवति ते पाणा अपि कथ्यन्ते-सा अपि, महाकाया अपि, चिरस्थितिका अप्युच्यन्ते, तथा-त्रसानां हिंसायाः श्रावकेण प्रत्याख्यानं कृतम् अत: श्रावकस्य व्रत निविषयमिति कथन न न्यायसिद्धम इति 'भगवं च णं उदाहु' भगवांश्च खलु पुन रुदाह 'सतेगइया मणुस्सा भवंति' सन्त्येकतये भुवि मनुष्या भवन्ति, 'तं जहाँ तद्यथा 'महइच्छा' महेच्छा:-महती तीन योग से सम्पूर्ण प्राणातिपात और सम्पूर्ण परिग्रह का त्याग करेंगे। हमारे लिए न कुछ करो और न कराओ, ऐसा भी प्रत्याख्यान करेंगे। इस प्रकार कहकर वे श्रावकपणा पालता हुआ अन्त समय में संथारा करके मृत्यु को प्राप्त होते हैं तो उनके विषय में क्या कहना चाहिए? निर्ग्रन्थों ने उत्तर दिया उन्होंने सम्यक् प्रकार से काल किया, ऐसा कहना चाहिए। वे प्राणी भी कहलाते हैं, बस भी कहलाते हैं, महाकाय और चिरस्थितिक भी कहलाते हैं । इनकी हिंसा से श्रमणोपासक निवृत्त है अतएव श्रमणोपासक के व्रत को निर्विषयक कहना न्याय संगत नहीं है। __ भगवान् गौतम पुनः बोले-इस संसार में ऐसे भी मनुष्य होते है जो राज्य वैभव परिवार आदि का अत्यधिक इच्छा वाले होते हैं, વખતે અમે ત્રણ કરણ અને ત્રણ ભેગથી સંપૂર્ણ પ્રાણાતિપાત અને સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીશું. અમારે માટે કંઈ કરવું નહીં અને કંઈ કરાવવું નહીં. એવું પણ પ્રત્યાખ્યાન કરીશું આ પ્રમાણે કહીને તેઓ શ્રાવકપણાનું પાલન કરતા થકા અંતસમયે સંથારો કરીને મૃત્યુને પ્રાપ્ત કરે છે તે તેમના સંબંધમાં શું કહેવાનું છે ? નિર્ચન્થાએ ઉત્તર આપતાં કહ્યું કે-તમોએ સારી રીતે કાળ કર્યો તેમ કહેવું જોઈએ. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરસ્થિતિક પણ કહેવાય છે. તેમની હિંસાથી શ્રમણોપાસક નિવૃત્ત રહે છે. તેથી જ શ્રમ પાસકના વ્રતને નિર્વિષયક કહેવું તે ન્યાય સંગત નથી. ભગવાન ગૌતમસ્વામીએ ફરીથી કહ્યું-આ સંસારમાં એવા પણ મનુષ્ય હોય છે કે જેમાં રાજ્યવૈભવ પરિવાર વિગેરેની અત્યંત અધિક ઈચ્છાવાળા श्री सूत्रतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy