________________
७२०
सत्रकृतास्त्रे भवन्ति । इति निविषया प्रयोजनशून्या प्रतिज्ञा भवति, यथा-केनचित् प्रतिज्ञातं नगरवासी मया न हन्तव्य इति तच्चोसितं नगरं ततो निर्विषयं प्रत्याख्यानमिति । भगवान् गौतमः-उदकं कथयति भो-उदक ! मम सिद्धान्तमनुसरतो जनस्य मन एव नोपतिष्ठति । यतः सर्वे असा एकदैव स्थावरा भवन्तीति नायं पक्षा, एवन्तु नाभून भवति न वा भविष्यति । किन्दु-तव मतेऽपि श्रावकवतं निविषयं न भवति । तव मतेऽपि सर्वे स्थावरा अपि त्रसाः कदाचिद्भवन्ति, तदा-श्रावकस्य त्यागविषयोऽतीवाऽधिक उपजायते । तत्समये श्रावकस्य प्रत्याख्यानं सर्व पाणिविषयक भवति । अतः श्रावकस्य प्रत्याख्यानं निर्विषयकं भवतीति. कथन न न्यायसिद्धमिव प्रतिभातीति । अक्षरार्थस्त्वेवम्-तथाहि-सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी' सवाद-वादपूर्वक भगवान् गौतमः उदक तो उसका प्रत्याख्यान निर्विषय निरर्थक हो जाता है। क्योंकि उस स्थिति में वहां घात करने योग्य कोई प्राणी उसके लिए नहीं रहता। । भगवान् श्री गौतम स्वामी उदक से कहते हैं-हे उदक! मेरे सिद्धान्त का अनुसरण किया जाय तो यह प्रश्न ही उपस्थित नहीं होता। क्योंकि सभी त्रस जीव एक ही काल में स्थावरकाय हो जाते हैं और उस समय कोई त्रस जीवत्व से रहता ही नहीं है, ऐसा हमारा पक्ष नहीं है । न कभी ऐसा हुआ है, न कभी ऐसा होता है और न कभी ऐसा ही होगा। किन्तु तुम्हारे मत के अनुसार भी श्रावक का व्रत निर्विषय नहीं हो सकता, क्यों कि तुम्हारे मत के अनुसार किप्ती समय सभी स्थावर जीव भी त्रस हो जाते हैं, उस समय श्रावक के त्याग का विषय बहुत अधिक बढ़ जाता है । उस अवस्था में श्रावक का प्रत्याख्यान सर्व प्राणी विष. પછી તે નગર ઉજજડ થઈ ગયું હોય તો તેનું પ્રત્યાખ્યાન નિરર્થક બની જાય છે, કેમકે-એ સ્થિતિમાં ઘાત ન કરવા યોગ્ય કઈ પ્રાણી ત્યાં હોતું જ નથી.
- ભગવાન શ્રી ગૌતમ સ્વામી ઉદક પઢાલપુત્રને કહે છે – હે ઉદક! મારા સિદ્ધાંત પ્રમાણે વિચારવામાં આવે તો આ પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. કેમકેબધા જ ત્રસ જીવે એક જ સમયે સ્થાવર જ બની જાય છે, અને એ વખતે કોઈ ત્રસ જ રહેતા જ નથી, એ અમારે પક્ષ નથી કેઈ કાળે તેમ થયું નથી. કોઈ કાળે તેમ થતું નથી, અને ક્યારેય પણ તેમ થશે નહીં. પરંતુ તમારા મત પ્રમાણે પણ શ્રાવકનું વ્રત નિર્વિષય અર્થાત નિરર્થક થઈ શકતું નથી. કેમકે- તમારા મત પ્રમાણે કંઈ સમયે સ્થાવર છે પણ ત્રસ બની જાય છે. તે વખતે શ્રાવકને ત્યાગ કરવાનો વિષય ઘણે અધિક વધી જાય છે. તે અવસ્થામાં
श्री सूत्रता सूत्र : ४