SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थचोधिनी टीका द्वि. श्रु. अ.७ राजगृहनगरवर्णनम् इति चेत्-‘मतिक्षणपरिणामिनो हि भावाः' इति नियमात यादृशविशेषणविशिष्टं तदानीं तीर्थकरस्य वर्तमानतायामासीत , तादृशं सुधर्मस्वामिन उपदेशक्षणेनाभवत् । विशेषणीभूतस्य वैलक्षण्यस्य परिवर्तनाद्विशेषस्य नगरस्याऽपि रूपवैरूप्य. मभवदिति भूतकालिकः प्रयोगः सूत्रकृतः सम्भाव्यते । नगरं कीदृशं तबाह'रिद्धस्थिमियसमिद्धे' कस्तिमितसमृद्धम् । तत्र-ऋद्धम्-विभवभवनादिभिवृद्धि मुपगतम् , स्तिमितम्-स्वपरचक्रभयरहितं स्थिरमिति यावत् , समृद्धम्-धनधान्यैः परिपूर्ण चासीत् । 'वण्णओ' वर्णकः 'जाव पडिरूवे' यावत्मतिरूपम्-चम्पापुरी. चद् वर्णनं ज्ञातव्यम्-तचौपपातिकसूत्रे पीयूवर्षिणी टीकायामवलोकनीयम् । 'तस्स णं रायगिहस्स' णमिति वाक्यालङ्कारे तस्य राजगृहनाम्नो नगरमणेः 'बाहिरिया' समाधान-सभी पदार्थ क्षण-क्षण परिवर्तनशील हैं, इस नियम के अनुसार राजगृह नगर जिसप्रकार की विशेषताओं वाला भगवान् महावीर की विद्यमानता के समय था, वैसा सुधर्मा स्वामी के इस उपदेश के समय में नहीं रहा। अर्थात् महावीर स्वामी के समय उसकी जो वर्ण, गंध, रस, स्पर्श की पर्याये थी, वह सुधर्मा स्वामी के इस कथन के समय नहीं रही। जब वह पर्यायें नहीं रही तो उस पर्यायों से विशिष्ट राजगृह भी नहीं रहा। इस प्रकार इसके स्वरूप में विरूपता आजाने के कारण सूत्रकार ने भूतकालीन प्रयोग किया है, ऐसा संभव है। वह राजगृह नगर, ऋद्धम्-भवनों से युक्त तथा स्तिमित-स्वचकपरचक्र के भय से रहित अर्थात् स्थिर तथा समृद्ध-अर्थात् धन धान्य से परिपूर्ण था, एवं मनोरम था । उसका वर्णन औपपातिक, सूत्र के पीयूषवर्षिणी टीका में आए चम्पानगरी के वर्णन के समान समझ | સમાધાન-સઘળા પદાર્થો ક્ષણ પરિવર્તન શીલ છે. આ નિયમ પ્રમાણે રાજગૃહ નગર જે પ્રકારના વિશેષપણુવાળું ભગવાન મહાવીર સ્વામીના અસ્તિત્વના સમયે હતું એ પ્રમાણે સુધર્મા સ્વામીએ આ ઉપદેશ કર્યો તે સમયે રહ્યું ન હતું. અર્થાત મહાવીર સ્વામીના સમયે તેના જે વર્ણગંધ, રસ, સ્પર્શની પર્યા હતાં તે સુધર્મા સ્વામીના આ કથનના સમયે રહ્યા નથી. જ્યારે તે પર્યાયે રહેલ નથી, તો પછી તે પર્યાથી વિશેષ પ્રકારનું રાજગૃહ પણ રહ્યું નથી. આ રીતે આના સ્વરૂપમાં વિરૂપણું આવી જવાથી સત્રકારે ભૂતકાળનો પ્રયોગ કરેલ છે, તેમ સંભવે છે. તે રાજગૃહનગર ત્રાદ્ધમભવનોથી યુક્ત તથા તિમિત-સ્વચક્ર પરચક્રના ભયથી રહિત અર્થાત્ નિર્ભય હોવાથી સ્થિર તથા સમૃદ્ધ એટલે કે ધનધાન્યથી પરિપૂર્ણ ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી યુક્ત અને મનહર હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં આવેલ श्री सूत्रकृतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy