SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ६६६ सूत्रकृताङ्गसूत्रे टीका - वेदान्तमतं मन्यमाना आर्द्रकमेत्योक्तवन्तः- भोः ! अस्मदीयं मतमेव त्वयोपासनीयम् अस्मद्दर्शनाद् युष्मद्दर्शने नास्ति पार्थक्यम्, सदपि - अल्पीय: माय समत्वमुपेयात् - तदेव दर्शयति- 'पुरिसं' पुरुषम् - पुरि-शरीरे शेते - विद्यते इति पुरुषस्तम् | 'अन्वत्तरूवं' अव्यक्तरूपम्, अयमात्मा जीवो वाङ्मनसातीतत्वाद् अव्यक्तरूपस्तम् । 'महंतं महान्तम्- सर्वव्यापक' गगनवत् । 'सणातणं' सनातनम् सर्वदाऽवस्थायिनम् । 'अवखयं' अक्षयं-क्षयवृद्धिहासादिरहितम् । 'अव्ययं च' चंदो व चन्द्र इव' 'समस्त तारामंडल में चन्द्रमा 'समत्तरुवे- समस्तरूपः " पूर्णरूप से सम्बन्ध करता है ॥४७॥ अन्वयार्थ -- पुरुष अव्यक्त रूप है क्योंकि वह वाणी और मन से अगोचर है । वह व्यापक है, नित्य है, अक्षय और अव्यय है । वह पुरुष समस्त भूतों में भी व्यास है जैसे चन्द्रमा सब ताराओं के साथ पूर्ण रूप से सम्बन्ध करता है ॥४७॥ टीकार्थ- - वेदान्त मत को मानने वाले आर्द्रक के समीप आकर बोले- हमारे मत की ही तुम्हें उपासना करनी चाहिए। हमारे दर्शन से तुम्हारे दर्शन में भिन्नता नहीं है। अगर कुछ है भी तो बहुत थोड़ी सी है। प्रायः समानता ही है। यह आत्मा वाणी और मन से अगोचर होने के कारण अव्यक्त है, आकाश के समान सर्वव्यापक है, सनातन अर्थात् सदैव अवस्थित रहने वाला है अक्षय अर्थात् हानि और वृद्धि रीते 'सबओ ताराहिं चंदो व सर्वतः तारासु चन्द्र इव' सघणा तारा भउजभां थन्द्रभां 'समत्तरूवे - समस्तरूपः' पूर्ण ३ये प्राशे छे. ॥४७॥ અન્વયા—પુરૂષ અવ્યક્ત રૂપ છે કેમકે તે વાણી અને મનથી અગેાચર છે. તે વ્યાપક છે. નિત્ય છે. અક્ષય અને અવ્યય છે. તે પુરૂષ સઘળા ભૂતામાં–પ્રાણિયામાં પણ વ્યાપ્ત છે, જેમકે ચંદ્રમા બધા તારાઓની સાથે પૂર્ણપણે સંબંધ કરે છે. જા ટીકા વેદાન્ત મતને માનવા વાળાએ આદ્રક મુનિ પાંસે આવીને કહ્યુ` કે-તમારે અમારા મતના જ સ્વીકાર કરવા જોઇએ, અમારા અને તમારા દન શાસ્ત્રમાં ભિન્ન પણું નથી. જો કેઇ જુદાપણુ` હોય તેા તે ઘેાડા પ્રમાણમાં જ જુદા પણું છે. પ્રાયઃ સરખાપણુ જ છે. આ આત્મા વાણી અને મનથી આગાચર હાવાથી અવ્યક્ત છે. આકાશની જેમ સવ વ્યાપક છે. સનાતન અર્થાત્ હમેશાં અવસ્થિત રહેવાવાળા છે. અક્ષય અર્થાત્ ક્ષય વિનાના હાનિ અને વૃદ્ધિ તથા હાસ વિનાના છે તેના કાઇ પણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy