________________
६१०
सूत्रकृताङ्गसूत्रे तथाऽपरित्यज्यैव परिवार परिग्रहे ममत्ववन्तो दिग्विदिक्षु धावन्ति । गत्वा चाऽन्यः सहाऽसंबद्धबद्धसौजन्या आयमन्विच्छन्ति । भगवांस्तु-निरीहोऽपरिग्रहो जीवरक्षका केवलं परोपकारमासाद्यैव धर्मोपदेशेन पराननुगृह्णाति । इत्युभयोमहदन्तरमाकाशपातालयोरिवेति ॥२१॥टीका-सुगमा ॥२१॥ मूलम्-वित्तेसिंणो मेहुणसंपगाढा ते भोयणट्ठा वर्णिया वयंति।
वयं तु कामेसु अज्झोववना अणारियों पेमरसेसु गिद्धा ॥२२॥ छाया-वितैषिणो मैथुनसंप्रगाढा स्ते भोजनार्थ वणिजो व्रजन्ति ।
___वयन्तु कामेष्वध्युपपन्ना अनायी प्रेमरसेषु गृद्धाः ॥२२॥ संबंधी को न त्यागते हुए लाभ के लिए संबंध न करने योग्य लोगों के साथ भी सम्बन्ध करते हैं ॥२१॥
तात्पर्य यह है कि व्यापारी यथायोग्य व्यापार करते हुए वे जीवों का घात करते हैं। वे परिवार संबंधी स्नेह के त्यागी नहीं होते हैं। परिग्रह संबंधी ममता के कारण दिशाओं और विदिशाओं में दौड़. धूप करते रहते हैं। दूसरों के साथ सौजन्य दिखला कर लाभ की इच्छा करते हैं । किन्तु भगवान् निष्काम हैं, अपरिग्रही हैं, जीवों के रक्षक हैं, केवल परोपकार भाव से ही धर्मोपदेश देकर दूसरों का अनुग्रह उपकार करते हैं । इस प्रकार दोनों में महान अन्तर है ॥२१॥
टीका सुगम है ॥२१॥ રના જનોના સંપર્કને સ્વ સ્વામિ સંબંધનો ત્યાગ કર્યા વિના લાભ માટે ન કરવા યોગ્ય લાકેની સાથે પણ સંબંધ કરે છે. મારા
ટીકાર્થ–-વ્યાપારિયો યથાયોગ્ય વેપાર કરતા થકા જવાનો ઘાત કરે છે. તેઓ પિતાના પારિવારિક સંબંધના સ્નેહનો ત્યાગ કરવાવાળા હતા નથી પરિગ્રહ સંબંધી મમતા દ્વારા દિશાઓ અને વિદિશાઓમાં દેખાદેડ કરતા રહે છે. બીજાઓની સાથે સજજન પાણું બતાવીને પિતાના લાભની જ ઈચ્છા રાખે છે. પરંતુ ભગવાન્ નિષ્કામ છે. અપરિગ્રહ વાળા છે, જેનું રક્ષણ કરવા વાળા છે. કેવળ પરે૫કાર બુદ્ધિથી જ ધર્મોપદેશ આપીને બીજાઓ પર અનુગ્રહ અર્થાત ઉપકાર કરે છે. આ રીતે બન્નેમાં મહાનું અંતર છે. ૨૧
આ ગાથાની ટીકા સરળ હોવાથી જુદી આપી નથી.
श्री सूत्रतांग सूत्र : ४