________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
५५३ ___टीका--'इच्चे रहि' इत्येतेः 'जिणदिडेहिः-तीर्थकरोक्तैः-'ठाणेहि स्थानः 'संजए' संयत:-युक्तः साधुः 'अप्पाणं' आत्मानम् 'धारयंते उ' धारयंस्तु 'आमो. क्खाय' आमोक्षाय 'परिवएग्जासि' परिव्रजेत् मोक्षपर्याप्तिपर्यन्तं संयमं पालये. दित्यर्थः । एतदध्ययनोक्तं जिनवचनं श्रुत्वा तदनुष्ठानेन स्वात्मानं धारयन्-स्थिरी. कुर्वन् मोक्षार्थ प्रयत्नो विधेय इति । 'तिबेमि' इति ब्रवीमि, इति-सुधर्मस्वामी कथयति जम्बूस्वामिनं मति, इति भावः ॥३३॥ इति श्री-विश्वविख्यातनगद्वल्लभादिपदभूषितबालब्रह्मचारि - 'जैनाचार्य' पूज्यश्री-घासीलालप्रतिविरचितायां श्री सूत्रकृताङ्गसूत्रस्य "समयार्थबोधिन्या ख्यया" व्याख्यया समलङ्कृतम् द्वितीयश्रुतस्कन्धे आचारश्रुतनामकम्
पञ्चममऽध्ययनं समाप्तम् ॥२-५॥ टीकार्थ-तीर्थकर भगवान के द्वारा दृष्ट एवं उपदिष्ट स्थानों में अपनी आत्मा को धारण करतो हुआ साधु मोक्षप्राप्ति पर्यन्त संयम का पालन करे। अर्थात् इस अध्ययन में प्ररूपित जिनवचनों को सुन कर, उनके अनुसार आचरण करता हुआ, उनमें अपने को स्थिर करता हुआ, साधु मोक्ष के लिए प्रयत्नशील रहे । अर्थात् जब तक मोक्ष प्राप्ति नहीं हो तब तक संयम का पालन करे । __ सुधर्मास्वामी जम्बू स्वामी से कहते हैं-हे जम्बू! जैसा मैंने भगवान से सुना है वैसा ही तुम्हें कहता हूं ॥३३॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत " सूत्रकृताङ्गसूत्र" की समयार्थबोधिनी व्याख्या के
द्वितीय श्रुतस्कन्ध का पंचम अध्ययन समाप्त ॥२-५॥
ટીકાર્થ-તીર્થકર ભગવાન દ્વારા બતાવેલ અને ઉપદેશેલ સ્થાનમાં પિતાના આત્માને ધારણ કરતા થકા સાધુ મોક્ષની પ્રાપ્તિ થતા સુધી સંય. મનું પાલન કરે. અર્થાત્ આ અધ્યયનમાં પ્રરૂપણ કરેલ જીતવચનોને સાંભળીને તે પ્રમાણે આચરણ કરતા થકા તેમાં પોતાને સ્થિર કરતા થકા સાધુ મોક્ષ માટે પ્રયત્નવાનું રહે અર્થાત્ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું પાલન કરે.
સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે જમ્બુ ! મેં ભગવાન પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, એ જ પ્રમાણે તમેને કહું છું ૩૩ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાધિની વ્યાખ્યાનું બીજા ભૃતધનું પાંચમું અધ્યયન સમાસાર-પા
श्री सूत्रतांग सूत्र : ४