________________
५४७
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.५ आचारश्रुतनिरूपणम् ___टीका-'असेसमक्खयं वावि' अशेष-सम्पूर्णम् अक्षय-शाश्वतं यथा तथा जगति विद्यमानः सर्वोऽपि पदार्थ एकान्तरूपेण नित्यः 'वावि' वापि-अथवा एकान्तरूपेणाऽनित्य एव इत्येवं न मन्तव्यम् । अपितु सर्व नित्याऽनित्यात्मक मित्ये विवेकिमिरादर्तव्यम् । तथा-'पुणो सम्बदुक्खेइ वा' पुनः सर्व दुःखमेवेत्यपि न मन्तव्यम् । चारित्रपरिणतेः सुखस्यापि दर्शनात् किन्तु-कथश्चिदुःखास्मकम्, कश्चित्सुखात्मकञ्च 'पाणा वज्झा न वन्झत्ति, इइ वायं न नीसरे' प्राणा वध्या न वध्या इति, एतादृशीम् 'वाय' वाचम्-वचो न निःसृजेत् । अपराधिन अपि पाणिन इमे वध्याः -घातयितुं योग्या इति । अथवा-न वध्या इति, नैवं कथमपि साधुर्वदेव , केवलं दयार्थ यतेत । न हि कोऽपि-एकान्तरूपेण वध्योऽवध्यो वा, सर्वत्रकान्तपक्षविरही अनेकान्त एव पक्षो मनोरमः ॥३०॥ यह अपराधी प्राणी वध करने योग्य है या वध करने योग्य नहीं है, इस प्रकार का वचन भी साधु को उच्चारण नहीं करना चाहिए ॥३०॥ ____टीकार्थ-जगत् में विद्यमान सभी पदार्थ सर्वथा नित्य हैं अथवा सर्वथा अनित्य हैं, ऐसा मानना युक्तिसंगत नहीं है। विवेकी जनों को सभी पदार्थ नित्यानित्य ही समझना चाहिए । इसके अतिरिक्त ऐसा भी नहीं कहना चाहिए कि यह सारा जगत् दुःखमय ही है। यहां चारित्रवानों की सुख परिणति रूप सुख भी देखा जाता है। अतएव जगत् दुःखमय भी है और सुखमय भी है।
अमुक अपराधी प्राणी वध करने योग्य है या वह वध करने योग्य नहीं है, साधु को ऐसे वचन का प्रयोग भी नहीं करना चाहिए। साधु तो केवल दया के लिए उद्यम करे । अपराधी को वध રાધી પ્રાણુ વધ કરવા યોગ્ય છે, અથવા વધ કરવા ગ્ય નથી. આ પ્રમાણેનું વચન પણ સાધુએ બાલવું ન જોઈએ ૩૧
ટકાથ–જગતમાં વિદ્યમાન સઘળા પદાર્થો સર્વથા નિત્ય છે, અથવા સર્વથા અનિત્ય છે, તેમ માનવું યુક્તિ યુક્ત નથી. વિવેકી પુરૂષોએ સઘળા પદાર્થો નિત્ય અને અનિય જ સમજવા જોઈએ. આના સિવાય એમ પણ ન કહેવું જોઈએ કે આ સમગ્ર જગત્ દુઃખમય જ છે, અહીંયાં ચારિત્રવાબાઓની સુખ પરિણુતિ સુખરૂપ પણ દેખવામાં આવે છે. તેથી જ જગત દુઃખરૂપ પણ છે અને સુખરૂપ પણ છે.
અમુક અપરાધી પ્રાણી વધ કરવાને ચગ્ય છે, અથવા તે વધ કરવાને યોગ્ય નથી, સાધુએ એવા વચનને પ્રયોગ પણ કરવો ન જોઈએ. સાધુએ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪