________________
५२४
सूत्रकृताङ्गसूत्रे ____ अन्वयार्थ:--(पत्थि कोहे व माणे वा) नास्ति-न विद्यते क्रोधो वा-स्वपरा. मनोरमीतिलक्षणः, तथा-मानो गर्यो वा न विद्यते (णे सन्नं णिवेसए) नवमीदृशी संज्ञां-बुद्धि निवेशयेत्-कुर्याद किन्तु-(अस्थि कोहे व माणे वा) अस्तिवियते एव क्रोधो वा मानो वा (एवं सन्नं णिवेसए) एवमीशी संज्ञा-बुदि निवेशयेत् कुर्यादिति ॥२०॥
टीका-'कोहे व क्रोधो वा 'माणे वा' मानो वा 'णत्थि' नास्ति ‘एवं सन्नं' एवं संज्ञाम् ‘ण णि वेसए' न निवेशयेत्-नैवं संज्ञा विवृणुयात् । किन्तु-'कोहेव माणे वा अत्यि' क्रोधो वा मानो वाऽस्ति एवं सन्नं णिवेसए' एवमेव संज्ञां निवेशयेत्-धारयेत् । क्रोधो मानश्च न सत्पदार्थ इति कैश्चिदभिहितः तन सयुक्तिका प्रत्यक्षेणाऽनुमानादिनाऽपि सिद्धयोरनयो निराकर्तुमशक्यत्वात् । प्रमाणसिद्धस्याऽपि ____ अन्वयार्थ-क्रोध नहीं हैं अथवा मान नहीं है, इस प्रकार की बुद्धि नहीं धारण करना चाहिए किन्तु क्रोध और मान है, इस प्रकार की बुद्धि धारण करना चाहिए ॥२०॥ ___टीकार्थ-स्व और पर के प्रति अप्रीति होना क्रोध का लक्षण है। मान का अर्थ गर्व या अभिमान है । यह क्रोध और मान नहीं हैं, इस प्रकार की बुद्धि रखना ठीक नहीं है, किन्तु क्रोध है और मान है, ऐसी ही बुद्धि रखना चाहिए ।
किसी का कहना है कि क्रोध और मान की सत्ता नहीं है। उनका यह कथन ठीक नहीं है। क्यों कि प्रत्यक्ष से और अनुमान आदि प्रमाणों से सिद्ध क्रोध और मान का निराकरण करना संभव नहीं है । प्रमाण से सिद्ध वस्तु का भी अभाव मानने से जगत् में कोई
અન્વયાર્થ—કાધ નથી, અથવા માન પણ નથી. આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ ક્રોધ અને માન છે. આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૨૦
ટીકાર્થ–સ્વ અને પરના પ્રત્યે અપ્રીતિવાળા થવું તે ક્રોધનું લક્ષણ છે. માનને અર્થ ગર્વ અથવા અભિમાન છે, આ ક્રોધ અને માન નથી, આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી એગ્ય નથી. પરંતુ કોધ છે. અને માન છે, એવી જ બુદ્ધિ રાખવી જોઈએ.
કેઈનું કહેવું છે કે--ક્રોધ અને માનની સત્તા નથી, તેનું આ કથન ઠીક નથી. કેમકે-પ્રત્યક્ષથી અને અનુમાન વિગેરે પ્રમાણેથી સિદ્ધ એવા ક્રોધ અને માનનું નિરાકરણ કરવું સંભવિત થતું નથી, પ્રમાણુથી સિદ્ધ વસ્તુને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪