SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् ५१९ पकारिकां मतिं नैव विभ्रियात् । किन्तु-'वेयणा' वेदना 'णिज्जरा वा निर्जरा वा 'अत्थि' अस्ति-विद्यते 'रवं' इत्येवम् 'सन्नं' संज्ञां-बुद्धिम् "णिवेसए' निवेशयेत्-निश्चिनुयात् । वेदनानिर्जरयोः स्थितिरावश्यकी इत्थं विवृणुयात् । कर्मणां फलोपभोगो वेदना। आत्मप्रदेशेभ्यः कर्मपुद्गलानां विश्लेषो निर्जरा। इमौ द्वावपि पदार्थो न विद्यते इति केषांश्चिन्मतं ते कथयन्ति-अनेकपल्योपमसागरोपमसमयेनापि क्षपणयोग्यं कर्म मुहूर्धनापि, क्षपयन्ति, अज्ञानिनो यानि कर्माणि वर्षशतैरपि न क्षपयन्ति तान्येवाहितानि कर्माणि पंचसमितिगुप्तित्रययुताः पुरुषधौरेयाः उच्छ्वासमात्रेणैव विनाशयन्ति, इति शास्त्रपदर्शितः सिद्धान्तः । ठीक नहीं है, किन्तु उपार्जित कर्मों का वेदन करना पडता है और बेदन करने के पश्चात् वे आत्मा से पृथक हो जाते हैं, ऐसा समझना चाहिए। बद्ध कर्मों के रस का अनुभव करना वेदना है और आस्मप्रदेशों से कर्मपुद्गलों का संबंध छूट जाने को निर्जरा कहते हैं। किसी के मत के अनुसार इन दोनों का ही अस्तित्व नहीं है। उनका कहना है कि अनेक पल्योपम और सागरोपम जितने दीर्घकाल में क्षय होने योग्य कर्म अन्तर्मुहूर्त में क्षय किया जा सकता है। अज्ञानी जीव जिन कर्मों का सैकडों वर्षों में भी क्षय करने में समर्थ नहीं होते, उन्हीं कर्मों को पांच समिति और तीन गुप्तियों से युक्त उत्तम पुरुष एक उच्छ्वास जितने अल्प काल में ही क्षय कर डालते हैं, यह शास्त्रसिद्ध सिद्धान्त है। अतः बद्ध कर्मों का क्रम से अनुभव न होना वेदना का अभाव सिद्ध होता है । जब वेदना का अभाव है तो निर्जरा का अभाव तो स्वत: सिद्ध हो जाता है। તે બરાબર નથી, પરંતુ પ્રાપ્ત કરેલા કર્મોનુ વેદન કરવું પડે છે. અને વેદન કર્યા પછી તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેમ સમજવું જોઈએ. બદ્ધકમેના રસને અનુભવ કરે તે વેદના છે. અને આત્મપ્રદેશથી કર્મ પુદ્ગલેનો સંબંધ છૂટ જ તેને નિજરા કહે છે. કેઈના મત પ્રમાણે આ બનેનું અસ્તિત્વ જ નથી. તેઓનું કહેવું છે કે- અનેક પત્યે પમ અને સાગરોપમ જેટલા લાંબા કાળે નાશ થવાને યોગ્ય કર્મને અંતર્મુહર્તમાં ક્ષય કરી શકાય છે. અજ્ઞાની છ સેંકડો વર્ષ પણ જે કર્મોને ક્ષય કરી શકતા નથી, એજ કર્મોનો ક્ષય, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત ઉત્તમ પુરૂષ એક ઉચ્છવાસ જેટલા ટૂંકા સમયમાં જ કરી નાખે છે. આ શાસ્ત્રસિદ્ધ સિદ્ધાંત છે. તેથી બદ્ધ કર્મોને ક્રમથી અનુભવ ન થવે તે વેદનાને અભાવ સિદ્ધ થાય છે. જ્યારે વેદનાનો અભાવ છે, તે નિર્જરાને અભાવ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે, श्री सूत्रतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy