________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् पुण्यपापे न स्तः। 'णेवं सन्नं णिवेसए' नै संज्ञां निवेशयेत् । किन्तु-'पुण्णेव पावे वा अत्थि' पुण्यं वा पापं वाऽस्ति । 'एवं सन्नं णिवेसर' एवं संज्ञां निवेशयेत्-धारयेत् इत्येवं बुद्धिं कुर्यादित्यर्थः, केचन -पुण्यस्याऽस्तित्वं न स्वीकुर्वन्ति, किन्तु-यदा पापस्थ न्यूनता तदोपद्यते सुखम् । यदा च पापाधिक्यन्तदा-वर्धते दुःखम् । केचन पापस्यैवाऽस्तिस्वं न मन्यन्ते, मन्यन्ते च पुण्योत्कर्ष मुखम्, न्यूनताया पुण्यस्य दुःखपादुर्भावम् । के धनोभयोरपि अस्तित्वमनाहत्याऽऽ. द्रियन्ते स्वभावतो जगतो व्यवस्थाम् । परन्तु-शास्त्र कारस्तेषां मतं निराकरोति. पुण्यं पाप वा नास्तीति बुद्धि न विधेया, अपि तु-अस्त्येवेति व्यवस्थिता बुद्धि निगोद आदि दुर्गति प्राप्त होती है। यह पुण्य और पाप है, ऐसी बुद्धि रखनी चाहिए।
कोई कोई पुण्य का अस्तित्व स्वीकार नहीं करते । वे कहते हैं कि जब पाप की कमी होती है, तब सुख उत्पन्न होता है और जब पाप की अधिकता होती है तो दुःख उत्पन्न होता है । इस प्रकार एक पाप को स्वीकार करने से ही सुख और दुःख की व्यवस्था घटित हो जाती है। इससे विपरीत कोई पाप का अस्तित्व नहीं मानते हैं। उनका मन्तव्य यह है कि पुण्य की प्रबलता से सुख की और न्यूनता से दुःख की उत्पत्ति होती है।
कोई ऐसे भी हैं जो पुण्य और पाप दोनों का ही अस्तित्व अंगी. कार नहीं करते। वे स्वभाव से ही जगत् की सुखदु खसंबंधी व्यवस्था मानते हैं।
परन्तु शास्त्रकार इन सब भ्रान्त मतों का निराकरण करते हुए નરક નિગદ વિગેરે દુર્ગતિ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય અને પાપ નથી, આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ પુણ્ય છે, અને પાપ પણ છે, એ પ્રમાણે બુદ્ધિ રાખવી જોઈએ
કઈ કઈ અન્ય મતવાળા પુણ્યનું અસ્તિત્વ સ્વીકારતા નથી, તેઓ કહે છે કે–જ્યારે પાપ ઓછું થાય છે ત્યારે સુખની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે પાપ અધિક પ્રમાણમાં હોય ત્યારે દુઃખ પ્રાપ્ત થાય છે, આ રીતે એક પાપને જ સ્વીકાર કરવાથી સુખ અને દુઃખની વ્યવસ્થા બરોબર ઘટી જાય છે.
કોઈ કોઈ પુણ્ય અને પાપ બનેના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. તેઓ સ્વભાવથી જ જગતના સુખ દુઃખ સંબંધી વ્યવસ્થાને સ્વીકાર કરે છે.
પરંતુ શાસ્ત્રકાર આ સઘળા બ્રાન્ત–ભમાવવાવાળા મતનું નિરાકરણ કરતાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪