SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतागसूत्रे ___टीका-'जमियं' यदिदम् 'पोरालं' औदारिकं शरीरम् 'आहार' आहारकञ्च शरीरम् 'तहे।' तथैव 'कम्मगं च' कर्मगश्च कार्मणं शरीरम्, तत्सर्व मे कमेव इत्येकान्तवचनं न वक्तव्यम् । न वा-परस्परं सर्वथा विभिन्नमे। इत्यप्ये कान्तवचनं न वक्तव्यम्, अष्टमगाथायाम् आहारसम्व-धेऽनाचारो वर्णितः अतः इह गाथायाम् आहारं गृह्णतः कर्तुः शरीरस्य सम्बन्धेऽनाचारो वर्ण्यते । शरीरं पश्चविधम्-औदारिकम् १, वैक्रियम्२, आहारकम् ३, तैजसम् ४, कार्मणम् ५, एतानि सर्वाणे शरीराणि एकरूपाण्येवेति-'एकान्तवचनं न वक्तव्यम्, कुन: -कारणभेदात् । औदारिकशरीरस्य कारणम्-उदारपुद्गलाः । वैक्रियशरीरस्य कारणं प्रत्येक पदार्थ की शक्ति विद्यमान है अथवा विद्यमान नहीं है, ऐसा एकान्तवचन भी नहीं कहना चाहिए ॥१०॥ टीकार्थ--यह जो औदारिक शरीर है, आहारक शरीर है, कार्मण शरीर है, यह सब एक ही हैं, ऐसा एकान्तवचन नहीं कहना चाहिए और यह परस्पर भिन्न ही हैं, ऐसा एकान्तवचन भी नहीं कहना चाहिए। आठवी गाथा में आहार के संबंध में अनाचार का वर्णन किया गया था। इस गाथा में आहार ग्रहण करने वाले के शरीर के संबंध में अनाचार का वर्णन किया गया है। शरीर पांच प्रकार के हैं-औदारिक शरीर १, वैक्रियशरीर २, आहारकशरीर ३, तैजसशरीर ४, कार्मणशरीर ५ ये पांचों शरीर एक रूप ही हैं, ऐसा एकान्तवचन नहीं बोलना चाहिए क्योंकि इनके कारणों में भेद होने से भिन्नता है । औदारिक शरीर उदार या स्थूल બધે જ વીર્ય છે. અથવા બધા જ પદાર્થોમાં દરેક પદાર્થની શક્તિ વિદ્યમાન છે. અથવા વિદ્યમાન નથી. એવું એકાન્ત વચન પણ કહેવું ન જોઈએ ૧૦ ટીકાર્થ– આ જે ઔદારિક શરીર છે, આહારક શરીર છે, કાર્મશરીર છે. આ બધા એક જ છે. એ પ્રમાણે એકાન્ત વચન કહેવું ન જોઈએ અને આ પરસ્પર ભિન્ન જ છે, એ પ્રમાણેના એકાન્ત વચન પણ કહેવા ન જોઈએ. આઠમી ગાથામાં આહારના સંબંધમાં અનાચારનું વર્ણન કરવામાં આવ્યું હતું, અને આ ગાથામાં આહાર ગ્રહણ કરવાવાળાના શરીરના સંબં. ધમા અનાચારનું વર્ણન કરવામાં આવેલ છે. શરીર પીચ પ્રકારના હોય છે. જેમકે–ઔદારિક શરીર (1) ક્રિય शरीर (२) माहा२४ शरी२ (3) ते शरी२ (४) भने आम शरी२ (५) આ પાંચે શરીર એક રૂપ જ છે, એ પ્રમાણે એકાન્ત (નિશ્ચિત) વચન કહેવું આઇએ. કેમકે તેમના કારણોમાં ભેદ હેવાથી ભિન્ન પણ છે. દારિક श्री सूत्रतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy