________________
४८६
सूत्रकृताङ्गसूत्रे
मवस्थ के बलिनां शास्तृगां सिद्धिगमनसद्भावात् न शाश्वताः, अतः माहाऽपेक्षया शाश्वतत्वं व्यक्त्यपेक्षया अशाश्वतत्वं न 'एहिं दोहिं ठाणेहि अगायारं तु जागए' ताभ्यामेव द्वाभ्यां स्थानाभ्यामना वारं तु जानीयात् अयं भावः - सर्वे प्राणा अनीशा इत्यपि न वक्तव्यम् सर्वे जीवाः कर्मपराधीनतया विलक्षणा अपि समाना अपि एतदेव वक्तव्यं न तु एकान्वपक्ष: स्वीत्र्तव्यः । न वा ग्रन्थिका एव भवि व्यन्ति इत्यपि न वक्तव्यम् उल्लसितवीर्यतया केवन ग्रन्थिरहिताः केचन तथा विघपरिणामाभावाद् ग्रन्थियुक्ता एवेति ५ ।
मूलम् - जे केइ खुड्डगा पाणा अदुवा सति महालया । सरिसं तेर्सि "वेरंति असरिसंती य णो वए ॥ ६ ॥
१८
मोक्ष में चले जाते हैं, अतएव वे शाश्वत नहीं हैं हां प्रवाह की अपेक्षा भले शाश्वत कहा जाय किन्तु व्यक्ति की अपेक्षा अशाश्वन हैं । अतएव दोनों एकान्त पक्षों के सेवन से अनाचार जानना चाहिए ।
सब प्राणी विसदृश ही हैं, ऐसा भी नहीं कहना चाहिए । सब जीव कर्मों के अधीन होने के कारण विलक्षण होने पर भी स्वभावतः समान हैं । अतएव उनमें शुद्ध आत्मस्वरूप - चैतन्य की अपेक्षा से समानता भी है और कर्मोदय आदि की विसदृशता के कारण अस मानता भी है। सब जीव सकर्मक हो रहेंगे, यह कहना भी ठीक नहीं, क्योंकि वीर्य का उल्लास होने पर कोई जीव निष्कर्मदशा को भी प्राप्त करेंगे, किन्तु जो अभव्य हैं अथवा भव्य होने पर भी समुचित सामग्री नहीं प्राप्त करेगे, वे सकर्म रहेंगे ॥ ५ ॥
રહેવા વાળા કેવલી અડૂત સિદ્ધિ ગમન કરે છે. અર્થાત્ મેક્ષમાં જાય છે. તેથી જ તેઓ શાશ્વત નથી. હા, પ્રવાહની અપેક્ષાએ ભલે શાશ્વત કહેવામાં આવે. પરંતુ વ્યક્તિની અપેક્ષાથી અશાશ્વત છે. તેથી જ બન્ને એકાન્ત પક્ષના સેવનથી અનાચાર સમજવે જોઇએ સઘળા પ્રાણિ વિસર્દેશ જ છે. તેમ પણ કહેવું ન જોઈ એ. સઘળા જીવે! કમને આધીન હોવાના કારણે વિલક્ષણ હોત્રા છતાં પણુ સ્વભાવથી સરખા જ છે, તેથી જ તેમાં શુદ્ધ આત્મસ્વરૂપ ચૈતન્યની અપેક્ષાથી સમાનપણુ છે. અને કય વિગેરેના વિસશ પણાથી અસમાન પણુ' પણ છે. સઘળા જીવા સકમ ક જ રહેશે. તેમ કહેવું પણ ઠીક નથી. કેમકે વીયના ઉલ્લાસ થવાથી કાઈં જીવ નિષ્ક્રમ દશાને પણ પ્રાપ્ત કરશે. પરંતુ જે અભવ્ય છે, અથવા ભવ્ય હોવા છતાં પણ ચૈાગ્ય સામગ્રી પ્રાપ્ત નહી કરી શકે તેઓ સક્રમ રહેશે. પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪