________________
४५४
सूत्रकृतागसूत्र नामिमता वा-विशेषतः इष्टरूपेण न स्वीकृताः, न विज्ञाता वा-इमे शत्रवो मित्राणि वा इत्येव रूपेण न विज्ञाताः 'जेसि णो पत्तेयं पत्तेयं चित्तसमायाए' येषां नो प्रत्येकं प्रत्येकं चित्तं समादाय-न वध्येषु घातकमनोवृत्तिमादाय दिया वा राओ वा दिवा वा रात्रौ वा 'सुते वा जागरमाणे वा' सुप्तो वा जाग्रद्वा 'अमित्त. भूए' अमित्रभूतः 'मिच्छासंठिए' मिथ्यासंस्थिता-असत्यबुद्धियुक्तः 'निच्चं पसढ. विउवायचित्तदंडे' नित्यं प्रशठव्यतिपातचित्तदण्डः प्रकर्षण शठः प्रशठः व्यतिपातेपाणातिपाते चित्तं-मनोवृत्तिर्यस्य स प्रशठव्यतिपातचित्तः स्परदण्डहेतुत्वाद् दण्डः -स चासौ दण्डश्चेति प्रशठव्यतिपातचित्तदण्डः, 'तं जहा पाणाइवाए जाव मिच्छा. दसणसल्ले' तद्यथा प्राणातिपाते यावद् मिथ्यादर्शनशल्ये ॥मू०३-६५॥ सुना जाता है। हम यह भी नहीं जानते कि वे हमारे शत्रु हैं या मित्र हैं। अर्थात् हम उन्हें देखते भी नहीं हैं, सुनते भी नहीं हैं। ऐसे जीवों के विषय में, एक एक प्राणी को लेकर घातक मनोवृत्ति धारण की जाए, दिन रात सोते और जागते उनके प्रति शत्रुता धारण की जाए, असत्य बुद्धि रक्खी जाए, अत्यन्त शठतापूर्वक उनके प्राणातिपात में मन लगाया जाए और प्राणातिपात से लेकर मिथ्यादर्शन शल्य तक पापों में प्रवृत्ति की जाए यह कैसे संभव हो सकता है ? तात्पर्य यह है कि इस जगत् में बहुत से ऐसे सूक्ष्म जीव हैं जो हमारे देखने सुनने में भी नहीं आते। उनके पति हिंसा की भावना उत्पन्न नहीं होती। ऐसी स्थिति में उनकी हिंसा का पाप कैसे लग सकता है ? ॥३॥ અમે એ પણ જાણતા નથી, કે-તેએ અમારા શત્રુ છે, કે મિત્ર છે ? અર્થાત્ અમે જ્યારે તેને દેખતા પણ નથી, એવા જીના સંબંધમાં એક એક પ્રાણુને લઈને ઘાતક મને વૃત્તિ ધારણ કરવામાં આવે. રાત દિવસ સૂતાં કે જાગતાં તેમના પ્રત્યે શત્રુ પણું ધારણ કરવામાં આવે. અસત્ય બુદ્ધિ રાખવામાં આવે. અત્યંત શઠપણા પૂર્વક તેઓને પ્રાણાતિપાતમાં મન લગાડી શકાય, અને પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપમાં પ્રવૃત્તિ કરવામાં આવે. આ કેવી રીતે સંભવી શકે?
તાત્પર્ય એ છે કે–આ જગતમાં ઘણા એવા સૂક્ષ્મ જીવે છે કે જેઓ અમારા દેખવા કે સાંભળવામાં પણ આવતા નથી. તેના પ્રત્યે હિંસાની ભાવના ઉત્પન્ન થતી નથી. એવી સ્થિતિમાં તેઓની હિંસાનું પાપ કેવી રીતે લાગી શકે ? સૂ૦ ૩
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪