________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.३ आहारपरिक्षानिरूपणम् ४२९ शरीरादेव जायमानाः, 'सरीवुककमा' शरीरव्युत्क्रमाः-शरीरे एव परिवर्धमाना भवन्तो दृश्यन्ते। 'सरीराहारा' शरीराहारा:-मनुष्यादिशरीरस्यैवाऽऽहारं कुर्वन्ति । 'कम्मोवगा' कर्मोपगा- स्वस्त्रकर्मवशगाः 'कम्मणियाणा' कर्मनिदाना:-कमैव निदानमादिकारणं येषां ते तथा-कर्माऽत्महेतुमासाद्य तत्र तत्र जायन्ते, 'कम्मगइया' कर्मगतिका:-कर्माऽनुसारगतियुक्ताः, 'कम्मट्ठिइया' कर्मस्थितिका:कर्माऽनुसारस्थितिमन्तः 'कम्मणा चे विपरियासमुति' कर्मणा चैव विपर्यासम्-अनेकविधगतिमुपयन्ति । 'से एवमायाणाहि' तदेवं जानीहि जीवाः कर्मपराधीनाः कालाऽधीना भवन्ति । ‘से एवमायाणित्ता' तदेवं ज्ञात्वा 'आहारगुत्ते' आहारगुप्त:-सदोषाहारान्निवृतो भत्र, 'सहिए' सहितः-निरवद्याहारयुको भव 'समिर' समितः-पश्च समितिसमितो भव 'सया जए' सदा यता-संपमे यतनावान भव, 'त्ति बेमि' इति ब्रवीमि, मुधर्मस्वामी जम्बूस्वामिनं कथयति-हे शिष्य ! एवमेव यथोक्तं मया जीवविषये आहारादिकं कर्मस्वरूपं त्वं जानीहि, ज्ञात्वा च
आदि शरीरयोनिक हैं अर्थात् शरीर में उत्पन्न होते हैं, शरीर में स्थित होते हैं और शरीर में ही बढते देखे जाते हैं। वे मनुष्य आदि के शरीर का ही आहार करते हैं। अपने अपने कर्म के वशीभूत हैं। कर्म ही उनका आदि कारण है। कर्म के अनुसार उनकी गति होती है, कर्म के अनुसार स्थिति होती है और कर्म से ही उनमें उलटफेर होता है । अतएव यह समझो कि संसार के समस्त प्राणी कर्म के अधीन हैं। ऐसा जानकर सदोष आहार से निवृत होओ, निर्दोष आहार से युक्त होमो, समितियों से समित तथा सदैव संयम में यातनावान बनो।
'त्ति बेमि' सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं-हे शिष्य ! जीव के आहार आदि के विषय में तथा कर्म स्वरूप के विषय में मैंने जो कहा જ વિગેરે શરીર સંબંધી નિવાળા છે, અર્થાત્ શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં સ્થિત હોય છે, અને શરીરમાં જ વધતા દેખાય છે. તે મનુષ્ય વિગેરેના શરીરને જ આહાર કરે છે. પિત પિતાના કર્મને વશ થયેલા છે. કર્મજ તેઓનું આદિકારણ છે. કર્મ પ્રમાણે તેઓની ગતિ થાય છે. કર્મ પ્રમાણે જ સ્થિતિ હોય છે. અને કર્મથી તેઓમાં ઉલટ પાલટ થાય છે, તેથી જ એમ સમજવું કે જગના સઘળા પ્રાણિ કમને જ આધીન છે. આ પ્રમાણે સમજીને સદોષ–દોષવાળા આહારથી નિવૃત્ત થવું. નિર્દોષ આહારથી યુક્ત થવું. સમિતિથી સમિત તથા હંમેશાં સંયમમાં યતનાવાનું બને.
'त्ति बेमि' सुधर्मास्वामी स्वाभी२ ४१ -- शिष्य ! ना આહાર વિગેરેના સંબંધમાં તથા કર્મને સ્વરૂપના સંબંધમાં મેં જે કથન કર્યું
श्री सूत्रता सूत्र : ४