________________
४०४
सूत्रकृतागसूत्रे जनयन्ति, 'पोयं वेगया जणयंति' पोतमे के जनयन्ति, 'से अंडे उभिज्जमाणे इत्थि वेगया जणयंति' तस्मिन्नण्डे -उद्भिद्यमाने-स्फुटिते सति एके स्त्रियम्स्त्रीजातीयकं जनयन्ति, 'एगे पुरिसं वि णपुंसगं पि' पुरुषमपि नपुंसकमपि जनयन्तीति, समुत्पयन्ते, शुक्राधिक्ये पुरुषो भवति शोणिताऽधिक्ये स्त्री भवति, शुक्रशोणितयोः समत्वे नपुंसको जायते, कर्ममभावादेव यथायथं जननं जीवानाम् तत्र तु बाह्यकारणानां गौणत्वमेवेतिप्तारः । 'ते जीवा डहरा समाणा वाउकायमाहारेति' समुत्पन्नाः अण्डानिर्मिद्य बहिरागता स्ते जीवाः सर्पदहराः-बाला: सन्तो वायुकायमाहारयन्ति, 'आणुपुत्वेणं चुड़।' आनुपूर्वेण-क्रमशो वर्द्धमाना वृद्धाः, 'वणस्सइकायं तसथावरपाणे' वनस्पतिकायं त्रसस्थावराणान् क्रमशः प्रवर्द्ध मानाः सा दिजीवाः वनस्पतित्रसस्थावरकायान् यथारूचिं यथालाममाहारयन्तो जीवनयात्रां निर्वहन्ति । ते जी आहारे ति पुढवीसरीरं जाव संत' ते जीवा पृथिव्यादिशरीराण्यपि भुनानाः तानि स्वात्ममात् स्वशरीररूपेण परिणम उत्पन्न करते हैं। कोई पोत को उत्पन्न करते हैं । अण्डे के फटने पर कोई स्त्री, कोई पुरुष और कोई नपुंसक के रूप में उत्पन्न होते हैं । शुक्र की अधिकता हो तो पुरुष होता है, शोणित की अधिकता होने पर स्त्री और शुक्र शोणितकी समानता होतो नपुंसक होता है। इनके पुरुष आदि होने में प्रधान एवं अंतरंग कारण तो कर्म ही है। शुक्र शोणित आदि बाह्य कारण गौण हैं।
जब ये सर्प आदि जीव अण्डे से बाहर आते हैं और बालक होते हैं वायुकाय का आहार करते हैं। क्रम से बड़े होने पर वनस्पतिकाय तथा त्रस और स्थावरकाय का अपनी रुचि एवं प्राप्ति के अनुसार आहार करते हुए जीवनयात्रा का निर्वाह करते हैं । पृथ्वी आदि का उप. કેઈ સ્ત્રી, કેઈ પુરૂષ, અને કેઈ નપુંસક પણાથી ઉત્પન્ન થાય છે. શુક્રનું અધિકપણું હોય તે પુરૂષ અને શેણિતનું અધિક પણું હોય તે સ્ત્રી ઉત્પન્ન થાય છે. તથા શુક્ર અને શણિતનું સરખા પણું હોય તે નપુંસક થાય છે. તેઓના પુરૂષ વિગેરે હેવામાં મુખ્ય અને ખાસ કારણ તે કર્મ જ છે, શુક્ર, શેણિત વિગેરે તે ગૌણ કારણ છે.
જ્યારે આ સપ વિગેરે જીવે ઇંડામાંથી બહાર આવે છે, અને બાળક હોય છે, ત્યારે વાયુકાયને આહાર કરે છે, અને કમથી મોટા થાય ત્યારે વનસ્પતિકાય તથા ત્રસ અને સ્થાવર કાયને પોતાની રૂચી અને પ્રાપ્તિ પ્રમાણે આહાર કરતા થકા જીવન યાત્રાનો નિર્વાહ કરે છે. પૃથ્વી વિગેરેને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪