SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० सूत्रकृताङ्गसूत्रे बीजानाम् 'सरीरा' शरीराणि 'जाणावणा' नानावर्णानि 'जाव मक्खाय' यावदाख्यातानि, मूलादिवीजानानाम्-जीवानाम् अपरापि नानावर्णानि भवन्तीति तीर्थकरैः प्रतिपादितानि, इहलोके केचन जीवा अध्यारुहवृक्षादुत्पन्ना स्तत्रैवाऽत्र स्थितास्तेनैव बर्द्धमाना भवन्ति, ते पूर्वभवसश्चितकर्ममेरितास्तत्रतत्र भवान्तरे समागच्छन्ति, तथाऽध्यारुहक्षयोनिकाऽध्यारुहवृक्षाणां मूल कन्दादेरारभ्य फल. वोजान्तस्वरूपेण समुत्पद्यन्ते, ते जीवा मूलाधाकारेण समायाताः अध्यारुह. योनिकाऽध्यारुह वृक्षाणां स्नेहमास्वादयन्ति तेषाम्-अध्यारुहयोनिकाऽध्यासह वृक्षीयमूलादेरारभ्य वीनान्तानां नानावर्णस्पर्शरसगन्धविशिष्टानि विभिन्नानि नानाशरीराणि-अपि भवन्तीति तीर्थकरैरुादिशनि, इति ॥मू०८-५०॥ स्नेह का आहार करते हैं, यावत् उनके नाना वर्ण गंध रस स्पर्श वाले अन्य शरीर होते हैं। ऐसा तीर्थंकरों ने कहा है। तात्पर्य यह है कि इस लोक में कोई कोई जीव अध्यारुह वृक्ष से उत्पन्न होते हैं, उसी में स्थित रहते और उसी में बढ़ते हैं पूर्व भव में संचित कर्म से प्रेरित होकर वे वहां आते हैं और अध्यारुहयोनिक अध्यारुह वृक्षों के मूल कन्द से लेकर फल एवं बीज आदि के रूप में उत्पन्न होते हैं । मूल आदि के रूप में आये हुए ये जीव अध्यारुहयोनिक अध्यारुह वृक्षों के स्नेह का आहार करते हैं । उन अध्या रुहयोनिक अध्यारह वृक्षों के मूल कन्द आदि रूप में उत्पन्न जीवों के नाना प्रकार के वर्ण, गंध, रस और स्पर्श से युक्त अनेक प्रकार के शरीर भी होते हैं। ऐसा तीर्थकरों ने देखा है और वैसा ही उपदेश दिया है॥८॥ નેહને આહાર કરે છે. યાવત્ તેઓના અનેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા અન્ય શરીરો હોય છે. એ પ્રમાણે તીર્થકરેએ કહેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–આ લેકમાં કઈ કઈ જીવો અધ્યારૂડ વૃક્ષથી ઉત્પન્ન થાય છે. તેમાં જ સ્થિત રહે છે, તેમાં વધે છે. પૂર્વ ભવમાં સંચિત કરેલા કર્મોથી પ્રેરિત થઈને તેઓ ત્યાં આવે છે. અને અધ્યારૂહ નિવાળા અધ્યારૂડ વૃક્ષના મૂળ, કન્દથી લઈને ફળ અને બી વિગેરેના રૂપે ઉત્પન્ન થાય છે. મૂળ વિગેરે રૂપમાં આવેલા આ જી અધ્યારૂહ એનિવાળા, અધ્યારૂહ વૃક્ષોના નેહને આહાર કરે છે. તે અધ્યારૂહ નિક અધ્યારૂહ વૃક્ષના મૂળ, કંદ, વિગેરે રૂપે ઉત્પન્ન થયેલા જીવોના અનેક પ્રકા. ૨ના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શથી યુક્ત અનેક પ્રકારના શરીરે પણ હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને એ જોયેલ છે. અને ઉપદેશ કરેલ છે. સ. ૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy