SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ३४७ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ३ आहारपरिक्षानिरूपणम् ॥अथ द्वितीयश्रुतस्कन्धे तृतीयमध्ययनम् ।। द्वितीयं क्रियास्थाननामकमध्ययनं निरूप्य तृतीयमध्ययनं निरूयते । अतीताऽनन्तराऽध्ययने प्रतिपादितं यत्-यः साधु दशक्रियास्थानं परित्यज्य त्रयोदशं क्रियास्थानमारावति, आराधयन् सावद्यर्वकर्मभ्यो निवृत्तः स्वकीय कर्म व्यतिगत णय्य मोक्षगतिमापादयति । परन्तु-आहारशुद्धिमन्तरेण सापद्याऽनुष्ठानानिवृत्ति नं सम्भवतीत्यत आहारपरिज्ञार्थ तृतीयमध्ययन मारभ्यते । प्रक्रान्ताऽध्ययने प्रतिपादयिष्यति-जीव प्रायशः प्रतिदिनमाहारमाहरति; तदभाबे शरीरनिर्वाहाऽसंभवात् । सम्मति सूत्राऽनुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमाह-- तृतीय अध्ययन का प्रारंभक्रियास्थान नामक द्वितीय अध्ययन का निरूपण करके अब क्रम प्राप्त तृतीय अध्ययन का निरूपण करते हैं। पिछले अध्ययन में कहा गया है कि जो साधु घारह क्रियास्थानों को त्याग कर तेरहवें क्रियास्थान की आराधना करता है, वह समस्त सावद्य कार्यों से निवृत्त होकर और समस्त कर्मों का क्षय करके मोक्षगति प्राप्त करता है। किन्तु आहार शुद्धि के विना सावध अनुष्ठान से निवृत्त होना संभव नहीं है। अत. एव आहारपरिज्ञा के लिए तीसरे अध्ययन का आरंभ किया जाता है। प्रकृत अध्ययन में यह कहा जायगा कि जीव प्रायः प्रतिदिन आहार करता है, क्योंकि आहार के अभाव में शरीर का निर्वाह संभव नहीं है। अतः अब सूत्रानुगम में अहखलित गुणों से युक्त सूत्र का उच्चारण किया जाता है-'सुयं मे आउसं तेणं' इत्यादि। त्री अध्ययनको प्रारमક્રિયાસ્થાન નામના બીજા અધ્યયનનું નિરૂપણ કરીને હવે ક્રમ પ્રાપ્ત આ ત્રીજા અધ્યયનનું નિરૂપણ કરવામાં આવે છે–પાછલા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જે સાધુ ૧૨ બાર ફિયાસ્થાનાને ત્યાગ કરીને તેરમા દિયાસ્થાનની આરાધના કરે છે. તે સઘળા સાવધ કાર્યોથી નિવૃત્ત થઈને અને સઘળા કર્મોને ક્ષય કરીને મેક્ષગતિને પ્રાપ્ત કરે છે. પરંતુ આહારશુદ્ધિ વિના સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થવું સંભવતું નથી. તેથી જ આહાર પરિણા માટે આ ત્રીજા અધ્યયનને આરંભ કરવામાં આવે છે. આ અધ્યયનમાં એ કહેવામાં આવશે કે જીવ પ્રાયઃ દરરોજ આહાર કરે છે. કેમકે આહાર વિના શરીરને નિર્વાહ સંભવ નથી. હવે સૂવાનુગમમાં અખલિત ગુણવાળા સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે – 'सुयं मे आउसं तेणे' त्या શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy