SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ D ३२६ सूत्रकृतानसूत्र न्ति, 'एस ठाणे आयरिए' इदं स्थानमार्यम्-आर्यपुरुषैः समाचरितम् 'जाव एगंत सम्मे साह' यावद् एकान्तसम्पक साधु, अत्र यावत्पदेन केलं परिपूर्ण सुशुद्धं सिद्धिमार्ग मोक्षमार्ग निर्वाणमार्ग सर्वदुःखपहीणमार्गम्, एकान्ततः समीचीनं न तु कदाचिन् साधु-कदचिदसाधु इत्येवं रूपेण संदिग्धम् 'तच्चस्स ठाणस्स गिस्स: गस्स विभंगे एवं पाहिए' तृतीयस्य स्थानस्य मिश्रकस्य मिश्रकाऽपरनाम्न एवं विभा:-विचार आख्यातो भाति 'अविरई पडुच्च वाले आहिज्जई' अविरति प्रतीत्य वाल आल्यायते 'विरई पडुच्च पंडिए आहिग्जई' विरतिं प्रतीत्य पण्डित इत्याख्यायते, अपमाशय:-मिथ थानाधिकारी अविरत्यपेक्षया बाल इति कथ्यते, विरत्यपेक्षा च पण्डित इति भण्यते, उभयाऽपेक्षया बालपण्डित इति भण्यते 'विरयाविरई पडुव बाला डेए आहिज्जई' विरत्यविरती प्रतीत्य बालपण्डित यह मिश्रस्थान आर्य पुरुषों द्वारा आचरित है यावत् एकान्त सम्यक है अच्छा है। यहां 'यावत्' पद से इन विशेषणों को समझ लेना चाहिए-केवल, परिपूर्ण, संशुद्ध, सिद्विमार्ग, मोक्षमार्ग, निर्याणमार्ग, निर्धाणमार्ग, समस्त दुःखों के विनाश का मार्ग। इनकी व्याख्या पूर्ववत् समझ लेनी चाहिए। तृयीय स्थान मिश्र पक्ष का विचार इस प्रकार कहा गया है। इस स्थान में आंशिक (देश से) अविरति और आंशिक (देश से) विरति कही गई है। अतः इस स्थान वाले अविरति की अपेक्षा से बाल और विरति की अपेक्षा से पण्डित करलाते हैं। दोनों की अपेक्षा से उन्हें 'वाल-पण्डित' कहते हैं। આ મિશ્રસ્થાન આર્ય પુરૂષો દ્વારા આચરેલ હોય છે. યાવત્ એકાન્ત સમ્યક છે. સુંદર છે. અહિયાં યાવત્ શબ્દથી આ વિશેષ સમજી લેવા. કેરળ, પરિપૂર્ણ, સંશુદ્ધ, સિદ્ધિ માર્ગ, મેક્ષ માર્ગ, નિર્માણ માર્ગ, નિર્વાણ માર્ગ, સઘળા ના વિનાશને માર્ગ આ બધા પદની વ્યાખ્યા પહેલાં કહેવામાં આવી ગયેલ છે, તે પ્રમાણે સમજી લેવી જોઈએ ત્રીજા સ્થાન મિશ્ર પક્ષને વિચાર આ પ્રમાણે કહેવામાં આવેલ છે. આ સ્થાનમાં આંશિક (દેશથી) અવિરત અને આંશિક (દેશથી) વિરત કહેલ છે. તેથી આ સ્થાનવાળા અવિરતિની અપેક્ષાથી બાળ અને વિરતિની અપે. ક્ષાથી પંડિત કહેવાય છે. બંનેની અપેક્ષાથી તેઓને બાલપંડિત કહે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy