________________
३२२
सूत्रकतामसूत्र तीर्थकरमपचनात् ते श्रावकाः न भवन्ति 'इणमेव निग्गंथे पारयणे' अस्मिन् नैर्ग्रन्थे प्रवचने 'णिसंकिया' निश्शङ्किता:-संशयरहिताः 'णिवकंखिया' निष्का. क्षिता:-परदर्शनीयस्पृहया वर्जिताः, 'निम्मितिगिच्छा' निर्विचिकित्सा:-फल. मति सन्देहरहिताः 'लहा' लब्धार्था:-लब्धाः परिज्ञाता अर्था:-सूचार्याः गुरुपदेशादयो यैस्ते लब्धार्थाः अर्थ श्रवणा-'गहियहा' गृहीतार्थाः-गृहीत:-सम्पा. प्तोऽयों यैस्ते गृहीतार्था:-अर्थावधारणात् 'पुच्छियहा' पृष्टार्था:-गुरुमिः संदिग्वार्यस्य प्रश्नकरणात् 'विणिच्छि पढा' विनिश्चितार्था:-स्त्रार्थविषयकनिधयवन्तः पदार्यानां विनिश्चयात् 'अभिगयट्ठा' अभिगतार्था:-पृष्टायधिगमात् 'अहिमिना पेमाणुरागरत्ता' अस्थिमज्जाप्रेमानुरागरक्ताः, अस्थिमज्जादिष्वपि जैनपवचनानुरागेग रजिता भान्ति ते-अस्थिमजा-तद्गतो धातु विशेष तासु प्रवचनानुरागेण रजि. ता:-श्रावकाः, 'अयमाउसो' इदम्-आयुष्मन् ! 'निग्गथे पारयणे' नैर्ग्रन्थं प्रवचनम् 'अयं अयम् 'अट्टे' अर्थः, 'अयं परमहे' अयं परमार्थ:-मोक्षप्रापका, जिनोदितसदुपदेश एव सर्वथा सत्यः, 'सेसे अण?' शेषम्-एतद्व्यतिरिक्तम् अनर्थम् 'उसियफलिहा' नहीं हो सकते। वे निर्ग्रन्धप्रवचन में निश्शंक होते हैं परकीय दर्शनों की अभिलाषा नहीं करते धर्मक्रिया के फल में संदेह नहीं करते । वे लब्धार्थ होते हैं अर्थात् गुरु के उपदेश से सूत्र एवं अर्थ को श्रवण करते हैं। श्रवण करके अर्थ को ग्रहण करते हैं। ग्रहण करने के पश्चात् यदि संदेह होता है तो गुरु से अर्थ पूछ लेते हैं । पूछ कर उसे सम्यकू प्रकार से निश्चित करलेते हैं और समग्रतया समझ लेते है। उनकी रग-रग में जिन प्रवचन के प्रति गहरा अनुराग होता है। उनकी श्रद्धा ऐसी होती है कि-'हे आयुष्मन् ! यह निन्ध प्रवचन ही अर्थ है, यही परमार्थ है इसके अतिरिक्त सब अनर्थ हैं-अनर्थ कारी हैं। ऐसा लोगों को उपदेश देते हैं वे स्फटिक के समान निर्मल अन्तःकरण वाले તેઓ નિર્થ પ્રવચનમાં નિશંક હોય છે. પારકા દર્શનોની ઈરછા કરતાં નથી. ધર્મકિયાના ફળમાં સંદેહ કરતા નથી. તેઓ લબ્ધાર્થ હોય છે. અર્થાત્ ગુરૂના ઉપદેશથી સૂત્ર અને અર્થનું શ્રવણ કરે છે. શ્રવણ કરીને અર્થને ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા પછી જે સંદેહ હેય તે ગુરૂને અર્થ પૂછી લે છે, પૂછીને તેને સારી રીતે નિશ્ચિત કરી લે છે. અને પૂરી રીતે સમજી લે છે. તેની રગે રગમાં જન પ્રવચન પ્રત્યે ગાઢ અનુરાગ હોય છે. તેઓની શ્રદ્ધા એવી હોય છે કે હે આયુષ્મન આ નિગ્રંથ પ્રવચન જ અર્થ છે. આજ પરમાર્થ છે. એ સિવાય બધું અનર્થ છે. અનર્થ કારક છે. લેકને એ પ્રમાણેને આદેશ આપે છે. તેઓ સ્ફટિકની જેમ નિર્મલ અંતઃ કરણવાળા હોય છે. તેઓના
श्री सूत्रतांग सूत्र : ४