________________
समयार्थचोधिनी टीका वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् _ ३२१ सम्बन्धः, मोक्षः-सकलकर्मक्षये सति जीवस्य कर्मसंयोगापादितरूपरहितस्य साय पर्यवसानम् । 'असहेज्ज' असहाया:-बाह्यसहायरहिता अपि 'देवासुरनागसुवण्णजवखरक्खप्तकिनर किंपुरिसगरुलगंधव्वमहोरगाइएहिं देवगणेहि देवासुरनागसुवर्णयक्षराक्षसकिनरकिंपुरुषगरुडगन्धर्वमहोगादिभिर्देवगणैः, तब-देवाः-वैमानिकाः, असुराः-असुरकुमाराः, नागा:-नागकुमाराः, मुवर्णकुमारा:-भवनपतिविशेषाः, यक्ष राक्षसकिम्मरकिंपुरुषाः व्यन्तरविशेषाः, गरुडा:-गरुडध्वजाः, गन्धर्वमहोरगाः -न्यन्तरविशेषाः तत्प्रभृतिभिर्देवगणैः 'निग्गंथाओ' निर्गन्थात 'पावयणामो' पर चनात् 'अणकमणिज्जा' अनतिकमणीयाः भवन्ति ते श्रावकाः, साहाय्यरहिता अपि देवादिभिरपि प्रवलबलीयतेनोमिराविष्टैरगि प्रतिपन्यिमिः प्रचलिताः
और भाव से क्रोध आदि अधिकरण हैं । जीव और कर्मगवर्गणा के पुद्गलों का क्षीर-नीर के जैसा संबंध होना बन्ध है। समस्त कमों का क्षय होजाने पर आत्मा से कर्म वर्गणाओं का अन्त हो जाना और स्वाभाविक शुद्ध स्वरूप की उपलब्धि हो जाना मोक्ष आत्माको सादिअनन्त शुद्ध पर्याय है।
श्रावक आस्रव आदि इन सब के स्वरूप के ज्ञाता होते हैं। वे किसी की सहायता की अपेक्षा नहीं रखते अथवा यों कहना चाहिए कि असहाय होने पर भी देवता भी उन्हें निर्ग्रन्थपवचन से विचलित नहीं कर सकते ! वैमानिक देव, असुरकुमार, नागकुमार, गरुड़कुमार एवं सुपर्णकुमार नामक भवनपति देव तथा यक्ष राक्षस, किन्नर, किम्पुरुष गंधर्व एवं महोरग नामक व्यन्तर देव प्रबल शक्तिमान होने पर भी श्रमणोपासकों को जिनशासन से चलायमान करने में समर्थ છે. જીવ અને કાશ્મણ વગણના પુદ્ગલોનું ક્ષીર અને નીરની માફક સંબંધ થ તે બંધ છે. સમસ્ત કર્મોને ક્ષય થવાથી આત્માથી કર્મવર્ગણુઓને અંત છે અને સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ જવી તે મોક્ષ છે. આ મેક્ષ આમાના સાદી અનંત શુદ્ધ પર્યાય છે.
શ્રાવક આસવ વિગેરેના સમગ્ર સ્વરૂપને જાણવાવાળા હોય છે. તેઓ કોઈની પણ સહાયતાની અપેક્ષા રાખતા નથી, અથવા એમ કહેવું જોઈએ કે અસહાય હોવા છતાં પણ દે પણ તેઓને નિગ્રંથ પ્રવચનથી હટાવી શકતા નથી. વૈમાનિક દે, અસુરકુમારે નાગકુમાર, ગરૂડકુમાર, અને સપ
કુમાર, નામના ભવનપતિ દે તથા યક્ષ રાક્ષસે કિન્નર, જિંપુરૂષ, ગંધર્વ અને મહારગ નામના વ્યન્તર દેવ પ્રબળ શક્તિમાન હોવા છતાં પણ શ્રમ પાસકેને જનશાસનથી ચલાયમાન કરવામાં સમર્થ થઈ શકતાં નથી
श्री सूत्रता ॥ सूत्र : ४