SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २२० सूत्रकृताङ्गसूत्रे एताभि विद्याभि रैहिकफल पवाप्य मरणोत्तरकाले पापीयान् स परलोके पाप फलं समनुभूय पुनः पापीय सी योनि मधिगच्छन्तो न कथमपि संसारचक्रं मतिकामन्ति। अतो मरणोत्तरमासां दुष्टफलं ज्ञात्वा विवेकिनस्ततो निवर्तन्ते, ता एव विद्या मन्दबुद्धीनां रुविकराः, तद्यया-भौमम्, भूमिसम्बन्धिशास्त्रम्, येन भूकम्पप्रभृतिवस्तूनां शुभाऽशुभं मुच्यन्ते, 'उप्पायं' उत्पातम्-उल्कापात:दिवाजम्बूकरोदनम् - गवां नेत्राभ्यां जलस्रवम् लागलपूर्वीकृत्य पलायनम् इत्येते उत्पाता वाच्या:-ते यत्र शिक्ष्यन्ते, तच्छास्त्रमुत्पातशास्त्रम् 'सुविणं' स्वप्नम् -तत्फलशुभाशुभकथनम्, 'अंतलिक्खं' आन्तरिक्षम्-अन्तरिक्षे संभवतां ही रहता है ! इन विद्याओं के द्वारा इह लोक संबंधी फल प्राप्त करके पापी पुरुष मृत्यु के पश्चात् परलोक में पाप का फल भोगता है और पुनः अत्यन्त पापमयीयोनि में जाता है। इस प्रकार वह इस संसार चक से बाहर नहीं निकल सकता। अत एव विवेकी जन इन विद्याओं को कर्मबन्ध का हेतु जान कर त्याग देते हैं। मन्द बुद्धियों को बही विद्या रूचिकर होती है। वह पाप-विद्याएं इस प्रकार हैं (१) भौम-भूमि संबंधी शास्त्र, जिससे भूकम्प आदि का शुभ या अशुभ फल सूचित होता है। (२) उत्पात-दिनमें सियारों का कदन करना, गायों के नेत्रों से आंसू बहना एबं उनका पूंछ उपर उठाकर भागना इत्यादि उत्पातों का जिस में वर्णन किया जाता है वह उत्पात शास्त्र है। (३) स्वप्न-स्वप्नों का शुभ-अशुभ फल कहने बाला शास्त्र । (४) आन्तरिक्ष-आकाश में होनेवाले मेघ आदि का આ વિદ્યાઓ દ્વારા આ લેક સંબંધી ફળ પ્રાપ્ત કરીને પાપી પુરૂષ મૃત્યુ પામ્યા પછી પરલોકમાં પાપોનું ફળ ભેગવે છે, અને ફરીથી અત્યંત પાપમય યોનિમાં જન્મ લે છે. આ રીતે તે આ સંસાર ચક્રથી બહાર નીકળી શકતો નથી, તેથી જ વિવેક મનુષ્યો આ વિદ્યાઓને કર્મ બંધના હેતુ રૂપ માનીને તેને ત્યાગ કરે છે. મંદ બુદ્ધિવાળાઓને એજ વિદ્યા રૂચિકર હોય છે. તે પાપવિદ્યાએ આ પ્રમાણે છે. (૧) ભૌમ-ભૂમિ સંબંધી શાસ્ત્ર, કે જેનાથી ધરતીકંપ વિગેરેનું શુભ અથવા અશુભ ફળ સૂચિત થાય છે. (૨) ઉત્પાત-દિવસમાં શિયાળવાનું રૂદન (૨ડવું) કરવું. ગાની આંખોમાંથી પાણું વહેવા, તથા તેમના પુંછડા ઊંચે લઈને ભાગવું. વિગેરે ઉત્પાતોનું જેમાં વર્ણન કરવામાં આવે છે, તે ઉત્પાત શાસ્ત્ર કહેવાય છે. (૩) સ્વપ્ન-સ્વપ્નાઓનું શુભ અથવા અશુભ ફળ બતાવવા વાળું શાસ્ત્ર (૪) આનરીક્ષ-આકાશમાં થવાવાળા મેઘ વિગેરેનું જ્ઞાન જેનાથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy