SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ सुत्रकृतासूचे कर्म अहिज्जाई' आधीयते-समुत्पद्यते इति छटे किरियाठाणे' षष्ठं क्रियास्थानं 'मोसावत्तिए' मषापत्ययिकम् 'त्ति आहिए' इत्याख्यातम् यो हि पुरुषः स्वात्मार्थ का परिवारगृहापर्थ वा स्वयमसत्यभाषणं करोति, अन्यान् कारयति कुर्वन्तं वाऽन्य. मनुमोदते-तस्य पुरुषस्य मृषावादजनितसावधं कर्म भवति । पूर्व पश्चक्रियास्थानानि कथितानि, तेषु प्रायः सर्वत्र साक्षात्परम्परयाचाऽधिका न्यूना वा हिंसा भवत्येव । अतस्तेषु दण्डसमादानमिति संज्ञा कृता-पष्ठादेरारभ्य समाप्ति. पर्यन्तं मायः माणिवधो न भवति-अतो दण्डसमादानमिति नाम विहाय क्रियास्थानशब्देनैव उद हुतमिति ॥सू०७ २२॥ भाषण हेतुक पाप कर्म का बन्ध होता है। यही मृषाप्रत्ययिक छठा कियास्थान कहलाता है। ___ तात्पर्य यह है कि जो पुरुष अपने लिए या अपने परिवार आदि के लिए स्वयं असत्य भाषण करता है, दूसरों से असत्य भाषण करवाता है या असत्य भाषण का अनुमोदन करता है, उसे मृषावाद जनित पापकर्म होता है। इससे पहले जो पांच क्रियास्थान कहे गए हैं, उन सप में साक्षात् अथवा परम्परा से अधिक या कम हिंसा होती है, अतएव उन्हें 'दंड समादान' संज्ञा दी गई है। छठे से लेकर तेरहवें तक जो स्थान कहे जाने वाले हैं, उनमें प्रायः प्राणवध नहीं होता है, अतः उन्हें दंडसमा. दान संज्ञा न देकर 'क्रिया स्थान' शब्द से ही कहा गया है ।७। અનુમોદન કરે છે. તે તેમ કરવાથી તેને મિયા ભાષણના કારણે પાપકર્મને બંધ થાય છે. એજ મૃષા પ્રત્યયિક નામનું છઠું ફિયાસ્થાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે-જે પુરૂષ પિતાને માટે અથવા પોતાના પરિવાર વિગેરે માટે સ્વયં અસત્ય વચન બેલે છે, બીજાઓને અસત્ય વચન બોલાવે છે, અથવા અસત્ય બોલવાવાળાનું અનુમાદન કરે છે, તેને મૃષાવાદથી થવા पाणु पाप लागे छे. આનાથી પહેલાં પાંચ ક્રિયાસ્થાને કહેવામાં આવ્યા છે. એ બધામાં સાક્ષાત અથવા પરંપરાથી વધારે અથવા ઓછી હિંસા હોય જ છે, તેથી જ તેને દંડ સમાદાન સંજ્ઞા આપવામાં આવી છે. છઠ્ઠ થી આરંભીને તેરમા સ્થાન સુધી જે સ્થાન કહેવામાં આવનારા છે, તેમાં પ્રાયઃ પ્રાણવધ હેતે નથી તેથી તેને “દંડસમાદાન” સંજ્ઞા ન આપતાં “ષ્ક્રિયાસ્થાન' શબ્દથી જ हे छे. १७॥ श्री सूत्रतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy