SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्र. अ.२ क्रियास्थाननिरूपणम् १८१ 'दोणमुहयायं स वा द्रोगा वधाते वा 'पट्टपघायंसि वा' पत्तनपाते वा 'आसमघासि वा' आश्रमवाते वा 'संनिवेसघायंसि वा संनिवेशधाते वा, 'निग्गमघायंसि वा निर्गमघाते वा निर्गयो मार्गस्तस्य घाते वा, 'यहाणि घायंसि वा' राजधानीघाते वा 'अतेणं तेगमितिमन्नमाणे वा' अस्तेनं स्तेनमिति मन्यमानः 'अतेणे हयपुधे' अतेनं हतपूरों भवति। राजधान्यादिघातविषये यो वस्तो घासकारी स तु कचिनिर्गतः। यस्तु नाऽरोद्घात स तत्र देवादा. मडंब घातक कहलाता है, द्रोणमुखघात-जल स्थल मार्ग से युक्त स्थान को द्रोणमुख कहते हैं उसका घात करने वाला द्रोणमुखघातक है, पत्तनघान-समस्त वस्तुओं की प्राप्ति का स्थान को पत्तन कहते हैं उसका घात करने वाले को पत्तनघातक कहते हैं। निगमघात-अनेक वणिक जनों से बसा हुआ प्रदेश निगम कहलाता है उसका घात करने वाला निगम घातक कहलाता है, आश्रम घात तापस जनों के रहने को स्थान को आश्रम कहते हैं उसका घात करने वाला आश्रमघातक कहलाता है, सवाहघात-कृषीवलों द्वारा धान्य की रक्षा के लिए बनाया गया दुर्ग भूमिस्थान अथवा पर्वत की चोटी पर रहा हुआ जनाधिष्ठित स्थल विशेष या जिसमें यहां वहां से आकर मुसाफिर लोग निवास विश्राम करे ऐसा स्थल विशेष को संवाह कहते हैं उसका घात करने वाला संवाहघातक कहलाता है, सन्निवेशघातजिसमें प्रधानतः सार्थवाह आदि रहे हों उसको सन्निवेश कहते हैं ઘાતક કહે છે. (૭) દ્રોણમુખઘાત-જળ અને સ્થળ માર્ગથી યુક્ત સ્થાનને દ્રોણમુખ કહે છે, તેને ઘાત કરવા વાળાને દ્રોણુમુખઘાતક કહેવાય છે. (૮) પત્તનઘાત-સઘળી વસ્તુઓની પ્રાપ્તિના સ્થાનને પત્તન કહેવાય છે. તેને ઘાત કરવાવાળો પત્તનઘાતક કહેવાય છે. (૯) નિગમઘાત-અનેક વાણિફ જનોથી વસેલા પ્રદેશને નિગમ કહે. વાય છે. તેને ઘાત કરવાવાળાને નિગમઘાતક કહેવાય છે. (૧૦) આશ્રમઘાત -તાપસના રહેવાના રથાનને આશ્રમ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને આશ્રમ ઘાતક કહેવાય છે. (૧૧) સંવાહ ઘાત–ખેડુતો દ્વારા અનાજના રક્ષણ માટે બનાવવામાં આવેલ દુર્ગભૂમિસ્થાન, અથવા પર્વતના શિખર પર પહેલા મનુષ્યના નિવાસ રૂ૫ સ્થળ વિશેષ અથવા જેમાં જ્યાં ત્યાંના મુસાફરે આવીને નિવાસ કરે એવા સ્થળ વિશેષને સંવાહ કહે છે, તેને ઘાત કરવાવાળાને સંવાહ ઘાતક કહેવાય છે. (૧૨) સન્નિવેશ ઘાત-જેમાં મુખ્ય રીતે વેપારિ રહેતા હોય તેવા સ્થળ વિશેષને નિવેશ કહે છે, તેને ઘાત કરનારને સન્નિવેશ ઘાતક કહે છે. અથવા રાજધાનીના ઘાતના સમયે જે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy