________________
१४४
सूत्रकृतानसूत्र क्रीतम्-द्रव्यं दत्वा आनीतम् उद्यतकम्-कुतश्चिदानीतम्, आच्छेद्य-कुतश्विद्धला. कारेण माप्तम्, अनिसृष्टम्-धनस्वामिनमनामन्य आनीतम्। अभ्य हृतम्-कुनचिन्ग्रामात् साधु सम्मुखमानीवम्, आहृत्यौदेशिकम्-साधुमुद्दिश्य परिकल्पितं चतुर्विधं आहारमित्येवं यदि साघुर्जानीयात् 'तं चेयं सिया' तच्चेद्दत्तं स्यात् साधवे 'तं णो सयं भुजई' तादृशमाहारादिकं साधुः नो भुके-नो भुञ्जीत ‘णो अण्णेणं भुजावेई' नो अन्येन केनचिदपि भोजयति-भोजयेदित्यर्थः 'अन्नपि भुजतं ण समणुजाणई' अन्यमपि भुञ्जन्तं न समनुजानाति-न अनुमोदते-नानु मोदेतेत्यर्थः 'इति से महतो आयणाओ' इति स साधुमेहत आदानात् कर्म बन्धनात् 'उपसंते' उपशान्तः 'उपहिर' उपस्थितः 'पडिविरए' प्रतिविरतः पूर्वोक्त माहारादिकं त्यजति-तस्मात् महाकर्मबन्धनात् मुक्तः शुदसंयमे उपस्थितः-पापा. खादिम और स्वादिम तैयार किया है, या साधु के लिए मूल्य देकर खरीदा है, किसी से उधार लिया है, किप्ती से बलात्कार करके छीना है, धन के स्वानी से पूछे बिना ले लिया है, किसी ग्राम आदि से साधु के सन्मुख लाया है या साधु के निमित्त तैयार किया है तो ऐसे दिये गए या दिये जाने वाले आहार को साधु न स्वयं काम में लावे, न दुमरे को खिलावे और न खाने वाले का अनुमोदन करे। ऐसा करने वाला साधु महान् कर्मवन्धन से बच जाता है, मयम में स्थित होता है और पा से निवृत्त हो जाता है। ___ साधु को यदि ऐसा ज्ञात हो कि जिसके लिए आहार बनाया गया है, वे साधु के लिए नहीं बनाया है, किन्तु गृहस्थ के निमित्त अथवा અને સ્વાદિમ તૈયાર કરેલ છે, અથવા સાધુ માટે કીમત આપીને ખરીદ કરેલા છે, કેઈની પાસે ઉધાર લીધેલ છે, કોઈની પાસે બલાત્કાર કરીને પડાવી લીધું છે, ધનના માલિકને પૂછયા વિના લઈ લીધું છે, કે ગામ વિગેરેમાંથી સાધુની પાસે લાવ્યા છે, અથવા સાધુને નિમિત્તે તૈયાર કરેલ છે, તે એવી રીતે આપેલ અથવા આપવામાં આવનારા આહારને સાધુ પોતે ઉપયોગમાં ન લે તથા બીજાઓને ખવરાવે નહીં તયા ખાનારાઓનું અનુમોદન ન કરે. એવું કરવાવાળા સાધુ મહાન કર્મ બંધથી બચી જાય છે. સંયમમાં સ્થિત થાય છે. અને પાપથી નિત્ત થાય છે.
સાધુના જાણવામાં એલું આવે કે આ આહાર બનાવેલ છે, તે સાધુ માટે બતાવવામાં આવેલ નથી, પરંતું ગૃહસ્થ માટે અથવા પિતાના માટે તેણે
श्री सूत्रता सूत्र : ४