________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् दुखं नैव त्रोटयन्ति, निष्कलङ्कशास्त्रस्य निन्दनात् तद्विपरीतकुशालप्रतिपादित. जीववधादिकुत्सितकर्मकरणात् ताशकर्म ननिताऽशुभात्मकन्धनस्य विनाशने समर्था न भानास्तस्मिन् संपारवके एत्र परिभ्रमन्ति । आऽर्थेऽनुरूप दृष्टान्त पद
यति-'सउगी पंजरं जहा' शकुनिः पक्षी यथा पजरम् , यथा शकुनिः पञ्जरबन्धनघोटने समर्थो न भवति, बद्धत्वादेव तथा ते वादिनोऽपि संसारचक्रं नाऽति. क्रामन्ति सोपार्जिताऽशुभकर्मवद्धतादिति। 'ते णो एवं विपडि वेदेति' ते नो एवं विप्रतिवेदयन्ति, मोक्षमार्ग न सम्यग् जानन्ति, 'तं जहा-किरियाह वा जाव अणिरए वा तद्यथा क्रियेति वा यावद् अनिरय इति वा, क्रिपादेरारभ्य अनिरयान्तं सुकृतदुष्कृतादिकमेतदध्ययनदशममूत्रपतिपादितं वस्तु न जानन्ति यावच्छन्देन निर्दोष शास्त्र की निन्दा करने और उससे विपरीत कुशास्त्र में प्रतिपा. दित जीव हिंसा आदि कुकृत्यों को करने के कारण उत्पन्न होने वाले अशुभ बन्धन को नष्ट करने में समर्थ न होते हुए संसार चक्र में ही परिभ्रमण करते रहते हैं।
इस विषय में अनुरूप दृष्टान्त प्रदर्शित करते हैं-जैसे पक्षी पिंजरे के बन्धन को तोड़ने में समर्थ नहीं हो पाता, उसी प्रकार वे वादी भी संसार चक्र का उल्लंघन नहीं कर सकते, क्योंकि वे अपने द्वारा उपा. जित अशुभ कर्मो से बंधे हुए हैं । वे मोक्षमार्ग को स्वीकार नहीं करते। वे कहते हैं-न क्रिया है न अक्रिया है यावत् न नरक है, न नरक के अतिरिक्त अन्य कोई लोक अर्थात स्वर्ग-आदि अनरक है। अर्थात् इसी अध्ययन के दसवें सूत्र में कही हुई पुण्य पाप आदि वस्तुओं को वे स्वीकार શાસ્ત્રની નિંદા કરવાથી અને તેનાથી ઉલટા કુશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ જીવ. હિંસા વિગેરે કુકૃત્યને કરવાથી ઉત્પન્ન થવાવાળા અશુભ બન્ધનો નાશ કરવામાં સમર્થ ન થતા સંસાર ચક્રમાંજ પરિભ્રમણ કરતા રહે છે.
આ વિષયમાં તેને ચગ્ય દષ્ટાન્ત બતાવતાં કહે છે કે-જેમ પક્ષી પાંજરાના બંધનને તેડવામાં સમર્થ થઈ શકતા નથી, એ જ પ્રમાણે તે વાદીઓ પણ સંસાર ચક્રનું ઉલ્લંઘન કરી શકતા નથી. કેમકે તેઓ પિતાનાથી ઉપાજીત કરેલા, અશુભ કર્મોના બંધનથી બંધાયેલા હોય છે. તેઓ મોક્ષમાર્ગને સ્વીકાર કરતા નથી, તેઓ કહે છે કે કિયા નથી, તેમજ અકિયા પણ નથી, યાવત્ નરક નથી. તેમ નરકથી જુદે એ બીજે કઈ લેક પણ નથી. અર્થાત્ અનરક પણ નથી. તેમજ આ અધ્યયનના દસમા સૂત્રમાં કહેલ
श्री सूत्रतांग सूत्र : ४