________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५०१ दुक्खा) सर्वदुःखात् शरीरमानससम्बन्धिक्लेशात् (तिउट्टइ) त्रुटयति पृथग् भवति । यथा नौका स्वानुकूल निर्यामकादिसामग्रीवशात् समुद्रतीरं प्राप्य प्रतिकूल वातादि समस्तोपद्रवात् पृथग् भवति विश्रामं च प्राप्नोति तथैव पूर्वोक्तो भावनायोगशुद्धारमा मुनिरपि संसारान्तरूपं मोक्ष प्राप्तः सन् समस्तशारीरमानसदुःखाद विभुक्तो भवति, साधपर्यवसितमव्यावाधमनन्तं सिद्धिमुखमनुभवतीति भावः ॥५॥
टीका-पूर्वोक्ते जिनोक्तधर्मे जीवितभावनां कुर्वतः किं भवतीति दर्शयति'भावणाजोगसुद्धप्पा' भावनायोगशुद्धात्मा-भावनाः सत्संयमसंस्काररूपाः, तासां योगः संयोगः, तेन शुद्धः-निर्मलः आत्मा अन्तरात्मा यस्य स तथा त्यक्तद्वारा स्पष्ट करते हैं-तीर को प्राप्त हुई नौका के समान वह मुनि समस्त शारीरिक और मानसिक दुःखों से छूट जाता है। __ तात्पर्य यह है कि जैसे नौका अनुकूल कर्णधार आदि सामग्री मिलने पर समुद्र के किनारे पहुंच कर प्रतिकूल हवा आदि समस्त उपद्रवों से बच जाती है और विश्राम को प्राप्त होती है, उसी प्रकार भावनायोग से शुद्ध आत्मा चाला मुनि भी संसार के अन्त रूप मोक्ष को प्राप्त होकर समस्त शारीरिक और मानसिक दुःखों से विमुक्त हो जाता है, और सादि अनन्त, अव्यावाध, अनन्त सिद्धिसुख का अनुभव करता है ॥५॥
टीकार्थ-जिन प्रणीत धर्म में जीवित भावना करने वाले को किस फल की प्राप्ति होती है, सो कहते हैं-सुसंयम का संस्कार भावना कहलाता है, उसके संयोग से जिसकी आत्मा निर्मल हो, वह संसार પ્રાપ્ત થયેલ નૌકા જેવા તે મુનિ સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી छुटिनय छे.
તાત્પર્ય એ છે કે–જેમ નૌકા અનુકૂળ કર્ણધર વિગેરે સામગ્રી મળવાથી સમુદ્રને કિનારે પહોંચીને પ્રતિકૂળ હવા વિગેરે સઘળા ઉપદ્રવથી બચી જાય છે. અને વિશ્રામને યોગ્ય બને છે, એજ પ્રમાણે ભાવનાથી શુદ્ધ આત્માવાળા મુનિ પણ સંસારના અંત રૂપ મોક્ષને પ્રાપ્ત કરીને સઘળા શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને સાદિ અનન્ત અવ્યાબાધ અનન્ત સિદ્ધિ સુખને અનુભવ કરે છે. પા
ટીકાર્થ –જીન પ્રણીત ધર્મમાં જીવિત ભાવના કરવાવાળાને કયા ફળની પ્રાપ્તિ થાય છે? એ બતાવે છે.-સુસંયમને સંસ્કાર ભાવના કહેવાય છે. તેને સંગથી જેઓને આત્મા નિર્મળ હેય તે સંસારને ત્યાગ કરવાવાળા
श्री सूत्रता सूत्र : 3