SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थवाधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ४८९ ___टीका-यः घातिकर्म चतुष्टयान्तकत्वेन 'वितिगिच्छाए' विचिकित्सायाः विचिकित्सा-चित्तविप्लुतिः संशयज्ञानमित्यर्थः, तस्याः संशय, विपर्ययमिथ्या. ज्ञानानाम् अन्तको विनाशको भवति निस्संशयज्ञानवान् भवतीत्यर्थः । अयमाशयःसंशयकारणतदावरणकर्मणः क्षयात् संशयादिज्ञानानामन्ते वर्तमानः यो महा. पुरुषः घातिकमंचतुष्टयानां विनाशको भवन् सन् , निरस्तसंशयविपर्ययमिथ्या ज्ञानो भवति । 'से' स एव महापुरुषः 'अणेलिसं' अनीदृशम्-अनन्यसाधारणम् 'जाणई' जानाति, न तत्सदृशोऽन्यः कश्चिद् विद्यते यः सर्वसूक्ष्मवादरधर्मात्मकं सामान्यविक्षेपात्मकं वा पदार्थसार्थ जानीयात् । स हि सर्व पदार्थजातं सामान्यविशेषरूपेण तदुभयसंवलिततयैव जानाति । एतावता मीमांसकमतमपाकृतम् , ____टीकार्थ-जो महापुरुष चारों घातिक कर्मों का क्षय कर देता है, वह विचिकित्सा 'चित्त विप्लव' का अर्थात् संशय, विपर्यय और अन. ध्यवसाय का भी विनाशक होता है निःसंशय ज्ञान से सम्पन्न होता है। आशय यह कि जो महापुरुष संशय आदि के कारण भूत कर्म का क्षय हो जाने से संशयादि से ऊपर उठकर चार घातिया कमों का विनाशक होता है। उसमें संशय या विपर्यय रूप मिथ्याज्ञान नहीं होता, ऐसा पुरुष अनन्यसहशदर्शी होता है अर्थात् उसके समान वही होता है, अन्य कोई नहीं जो समस्त सूक्ष्म बादर आदि अनन्तधर्मा स्पक पदार्थों को जान सके, वह परस्पर मिले हुए सामान्यविशेषमय पदार्थों को जानता है। __इस कथन के द्वारा मीमांसकमत का निराकरण किया गया है। 1 ટીકાઈ–જે મહાપુરૂષ ચારે ઘાતિયા કર્મો નો ક્ષય કરી દે છે, તે વિચિકિત્સા “ચિત્ત વિપ્લવ ને અર્થાત સંશય, વિપર્યાય અને અધ્યવસાયને પણ વિનાશકરનારા હોય છે. નિઃસંશય-સંશય વગરના જ્ઞાન થી યુક્ત હોય છે. કહેવાનો આશય એ છે કે-જે મહાપુરૂષ સંશય વિગેરેના કારણભૂત કર્મ ક્ષય થઈ જવા થી સંશય વિગેરેની ઉપર રહીને ચાર ઘાતિયા કર્મોને નાશ કરનારા હોય છે. તેમાં સંશય અથવા વિપર્યય રૂ૫ મિશ્રાજ્ઞાન હતું નથી, એવા પુરૂષ અનન્ય સદશદશી હોય છે, અર્થાત્ તેની સમાન એજ હોય છે, અન્ય કોઈ તેવા થઈ શકતા નથી. અર્થાત્ સૂમ, બાદર વિગેરે અનંત ધર્મવાળા પદાર્થોને જાણી શકે તેમ હોતા નથી તે પરસ્પર મળેલા સામાન્ય અને વિશેષમય પદાર્થોને જાણે છે. આ કથન દ્વારા મીમાંસકોના મતનું નિરાકરણ કરવામાં આવેલ છે. श्री सूत्रांगसूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy