________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् भक्तया-परहितकारकाचार्यभक्त्या (वायं) वादम् (अणुवीय) अनुविचिन्त्य वादं वदेत्, तथा-(सुयं च ) श्रृंत च यदाचार्थगुरुमुखात् श्रुतं तदेव वस्तु (सम्म) सम्यक् (पडिवाययंति) प्रतिपादयेत् नान्यथेति भावः ॥२६॥ ____टीका-पुनर प्युपदेशविधिमुपदिशति-तीर्थकरोदिताऽऽगमस्य देशनां कुर्वन् 'अलूसए' न लूपयेत् अपसिद्धान्तकथनेन सर्वज्ञभाषिताङ्गन दृषयेत्, 'सर्वज्ञ व्याख्यानावसरे नाहमासम्' इत्यादि कुतर्कण न खण्डयेत् । तथा-'णो पच्छन्न. त्राण कर्ता सूत्र और आगमार्थ को अपनी मति की कल्पना से विप रीत अर्थ न करे । अर्थात् स्वार्थबुद्धि से सूत्रार्थ को विपरीत रूपसे दूसरों को नहीं कहे, क्योंकि परहित कारक आचार्य के प्रति भक्ति का ख्याल कर वाद विवाद को सम्यगू रूप से विचार कर अर्थात् इस वाद से आगम की तो कोई क्षति नहीं होगी। ऐसा विचार कर वाद करे, तथा जो वस्तु आगये गुरु जनोंके मुख से जैसा सुना या जाना है उसी वस्तु को वैसे ही समीचीन रूपसे कहे उसके विपरीत रूप से नहीं कहे ॥२३॥ ____टीकार्थ-फिर उपदेश विधि का विधान करते हैं-तीर्थकर प्ररूपित
आगम की देशना करने वाला मुनि सिद्धान्त विरुद्ध कथन करके सर्वज्ञ ने जब व्याख्या की तब मैं तो वहां था नहीं, इस प्रकार का कुतर्क करके उसका खण्डन न करे । अविरुद्ध और सब के अनुभव से सिद्ध જીવાનું પાલન કરવાવાળા સઘળા પ્રાણિયોનું રક્ષણ કરવાવાળા, સૂત્ર અને આગમના અર્થને પિતાની બુદ્ધિની ૫નાથી વિપરીત રીતિ ન ઘટવે અર્થાત્ સ્વાર્થ બુદ્ધિથી સૂત્રાર્થને વિપરીત રીતે બીજાઓને ન કહે. કેમકે–પરહિત કર્તા એવા આચાર્યના પ્રત્યેની ભક્તિનો ખ્યાલ રાખીને વાદવિવાદમાં સારી રીતે વિચાર કરીને એટલે કે આ વાદથી આગમની તો કઈ ક્ષતિ થશે નહીને એમ વિચાર કરીને વાદ કરે તથા જે વસ્તુ આચાર્ય વિગેરે ગુરૂજનના મુખથી જે રીતે સાંભળ્યું હોય અથવા જાણ્યું હોય એ વસ્તુને એજ રીતે સમ્યક્ પ્રકારથી કહેવું. પોતે જાણ્યું હોય તેથી વિપરીત રૂપે डेवु नही ॥२६॥
ટીકાર્થ–ફરીથી ઉપદેશ વિધિનું વિધાન કરતાં કહે છે કે–તીર્થ કરે પ્રરૂપણા કરેલ આગમને ઉપદેશ આપનાર મુનિ સિદ્ધાંત વિરૂદ્ધ કથન કરીને સર્વ કહેલ અંગને દૂષિત ન કરે. સર્વ જ્યારે કહેલ વ્યાખ્યા કરી ત્યારે હું તે ત્યાં હતા નહી આ રીતને કુતર્ક કરીને તેનું અન્ડન ન કરે. અવિ
श्री सूत्रांग सूत्र : 3