SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ४५५ - अन्वयार्थः – (भिक्खु) भिक्षुः- निरवद्यभिक्षणशीलः साधुः (हासं वि) हासमपि परिहासमपि (णो संघ) नो सन्धयेत् - नैव कुर्यात् तथा (पावधम्मं ) पापधर्मान् सावधान् कायिकवाचिक मानसिकव्यापारान् न कुर्यात् एवम् (ओए) ओजःरागद्वेषाभ्यां रहितः अकिञ्चनो वा (तहीयं) तथ्यम् - सत्यमपि वचनम् चौर्यादिदुष्कर्मकम् (त्वं चौरः) इति कथनम् (फरुसं ) परुषम् - कठोरम् (विषाणे) विजानीयात् । (त्वं चौरः) इत्यादि कथनं पापोत्पादकं कटुफलजनकं चेति विज्ञाय परित्यजेत् तथा (णो तुच्छ) नो तुच्छो भवेत् तथा (णो य) न च (विकत्थ इज्जा) विकत्थयेत् - आत्मश्लाघां न कुर्यात्, तथा (अणाइले ) अनाविलः - अव्यग्रचित्तो भवेत्, धर्मकथाद्यवसरे अनाकुलो वा भवेत् तथा - (कसाई) अकपायी- क्रोधादिकपायर हितो भवेत् ॥ २१ ॥ " टीका- ' भिक्खू' भिक्षु निरवद्यभिक्षणशील आत्मार्थी 'हासं पि' हासमपिपरिहासमपि स्वस्य परस्य वा तथा वचनं शरीरावयवविकृति वा 'णो' नैव 'संघ' अन्वयार्थ - - निर्दोष भिक्षाग्रहण करने वाला साधु परिहास करना भी छोड़ दे और कायिक वाचिक मानसिक पापधर्म सावद्य व्यापारों को न करे । इसी प्रकार रागद्वेष से रहित अथवा अकिञ्चन होकर सत्य होने पर भी चौर्यादि दुष्कर्म सूचक- 'तू चौर हैं' इत्यादि कठोर वाक्य को पापोत्पादक और कटुफल जनक समझकर छोड़ दे और तुच्छ विचार को भी छोड़ दे, अर्थात् स्वयं भी तुच्छ नहीं बने और अपनी प्रशंसा स्वयं न करे, तथा अव्यग्रचित होकर धर्मकथादिके अवसर पर व्याकुल न हो और क्रोध लोभ मान मायारूप कषायको छोड दे । २१ । टीकार्थ - निर्दोष भिक्षा ग्रहण करनेवाला भिक्षु ऐसा वचनप्रयोग या शरीर के किसी अवयव का व्यापार न करे जिससे अपने को या અન્વયા —નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ હાંસી મકરી કરવાનું પણ છેડી દે. તથા કાયિક વાચિક અને માનસિક પાપકમ સાવદ્ય વ્યાપાર ન કરે. એજ પ્રમાણે રાગદ્વેષથી રહિત અથવા અકિંચન થઈને સત્ય હાવા છતાં પણ ચારી વિગેરે દુષ્કર્મ સૂચક તું ‘ચાર છે’ વિગેરે પ્રકારથી કઠેર વાકયાને પાપાત્પાદક અને કટુલ જનક સમજીને છેડી દે, તથા તુચ્છ વિચારને પણ છેાડી દે, અર્થાત્ પોતે તુચ્છ ન અને તથા પાતાની પ્રશંસા સ્વયં ન કરે તથા અન્યગ્ર ચિત્ત થઈને ધમકથાદિના અવસરે વ્યાકુળ ન ખને તથા ક્રોધ લાભ માન માયા રૂપ કષાયાને છેાડી દે ॥૨૧॥ ટીકાથ—નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ એવા વચન પ્રયોગ કે શરીરના કાઈ પણ અવયવના વ્યાપાર–પ્રવૃત્તિ ન કરે, કે જેનાથી પાતાને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy