________________
RON
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् कटुषु-अनुकूल प्रतिकूलेषु शब्देषु (अणासवे) अनाश्रवः-रागद्वेषरहितो भूत्वा (परिवएज्जा) परिव्रजेत-संयमानुष्ठानतत्परो भवेत् तथा (निइंच) निद्रांच (पमाय) प्रमादंच (न कुज्जा) न कुर्यात् तथासति (कहं कहं वा) कथं कथमपि (वितिगिच्छतिन्ने) विचिकित्साम् चित्तविलुप्तिरूपाम् तीर्ण:-अतिक्रान्तो भवतिदि। ___टीका-ईसिमित्यादि युक्तस्य साधोर्यकर्त्तव्यं तदुपदिशति-'भिक्खू भिक्षुः -निरवध भिक्ष गशीलः 'सदाणि' शब्दान्-वेणुमृदङ्गादिप्रभवान् श्रोत्रमनोहरान् 'सोच्चा' श्रुत्वा-श्रोत्रेन्द्रियेण साक्षात्कृत्य 'अदु' अथवा 'भेरवाणि' भैरवान-भया वहान् कर्णकटून सिंहव्याघ्रादिजनितान् शब्दान् श्रुत्या 'अणाप्तवे' अनाश्रवः शब्दम् आश्रवति यद्वा शोभनत्वेन तांस्तान् गृह्णाति, इत्याश्रयः न आश्रवाऽनाश्रवः 'तेसु' तेषु अनुकूलपतिकूलेषु श्रोत्रेन्द्रियसुसंवद्धेषु शब्देषु अनावो मध्यस्थो रागद्वेषरहितो भूत्वा 'परिषएज्जा' परिव्रजेत्-परिसमन्ताद् व्रजेत्-संयमाऽनुष्ठानतत्परो भवेत् । प्रतिकूल शब्दों में रागद्वेष रहित होकर संघमानुष्ठान में तत्पर हो
और निद्राप्रमाद को न करे। इस प्रकार करने से चित्तविप्लुति (व्याकुलता) रूप विचिकित्सा को पार कर सकता है ॥६॥
टीकार्थ-ईसमिति आदि से युक्त साधु का जो कर्तव्य है। उसका उपदेश करते हैं-निरवद्य भिक्षा ग्रहण करनेवाला भिक्षु वेणु मृदंग आदि के कर्णों को प्रिय लगने वाले शब्दों को सुन कर अथवा भयावह (भयंकर) एवं कर्णकटु सिंह व्याघ्र आदि के शब्दों को सुनकर रागद्वेष से युक्त न हो । अर्थात् अनुकूल शब्दों में राग न करें और प्रतिकूल शब्दों में द्वेष नकरे । परन्तु मध्यस्थ भाव धारण करे और संयम के अनुष्ठान में तत्पर रहे। વાઘ વિગેરેના શબ્દો સાંભળીને તે તે કર્ણપ્રિય અને કર્ણકટુ અનુકૂલ પ્રતિકૂલ શબ્દમાં રાગદ્વેષ રહિત બનીને સંયમનુષ્ઠાનમાં તત્પર બને અને નિદ્રા પ્રમાદનું સેવન ન કરે. આ પ્રમાણે કરવાથી ચિત્તવિવુતિ (વ્યાકુળના) રૂપ વિચિકિત્સાને પાર કરી શકાય છે. દા
ટીકાઈ–ઈર્યાસમિતિ વિગેરેથી યુકત સાધુનું જે કર્તવ્ય છે, તેને ઉપદેશ કરે છે. નિરવ ભિક્ષા ગ્રહણ કરવાવાળા ભિક્ષુએ વેણુ મૃદંગ વિગેરેના કાનને પ્રિય લાગવાવાળા શબ્દોને સાંભળીને અથવા ભયંકર એવા અને કાનને કડવા લાગે તેવા સિંહ, વાઘ વિગેરેના શબને સાંભળી રાગ દ્વેષથી યુક્ત ન થવું અર્થાત્ અનુકૂળ શબ્દમાં રાગ ન કરવો અને પ્રતિકૂળ શબ્દોમાં દ્વેષ ન કરે. પરંતુ મધ્યસ્થભાવને ધારણ કરે. અને સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહેવું.
श्री सूत्रकृतांग सूत्र : 3