________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३३५ ___टीकार्थ-'जे' यः कश्चिदविदितपरमार्थतत्यः 'विग्गहीए' विग्रहिका यो विग्रहं-कलहं करोति-सदैव कलहमियो भवति तथा-'अन्नायभासी' अन्यायभाषी, अन्याय्यं यथा स्यात्तथा भाषितुं शीलं यस्य तादृशः गुर्वादीनां महतामपि योऽधिक्षेपकारकः । ईदृशः 'से' सः तादृशः पुरुषः ‘समें' समः 'न होइ' न भवति मध्यस्थो न भवति रागद्वेषयुक्तत्वात् 'अझंझ पत्ते' अझंझां प्राप्त:-कल. हरहितो न भवति मायारहितोऽपि न भवति, तस्मात् क्रोधादयः सर्वे एव स्याज्याः । मध्यस्था को भवति इत्याह-'उक्वायकारी' इत्यादि। 'उवायकारी' उपपातकारी गुरुनिदेशकारी दोषरहितो गुर्शदीनाम्-आचार्याज्ञासम्पादनकारी, वाला पूर्ण संयमशील जिनेन्द्र प्रतिपादिन मोक्ष मार्ग का अत्यन्त श्रद्धालु और मायावर्जित पुरुष ही मध्यस्थ हो सकता है ॥६॥ ___टीकार्थ-परमार्थ तत्त्व को नहीं जानने वाला जो साधु कलह (क्लेश) करता रहता है, यद्यपि प्रतिलेखन आदि क्रियाएँ करता है फिर भी कोई कलहप्रिय होता है तथा जो अन्यायभाषी होता है अर्थात् अपने गुरु आदि महान् पुरुषों पर भी आक्षेप करता है, वह पुरुष समभावी नहीं होता, क्यों कि वह रागद्वेष से युक्त होता है। वह कलहरहित भी नहीं होता-माया से रहित भी नहीं होता। इस कारण क्रोध आदि सभी त्यागने योग्य हैं।
मध्यस्थ कौन होता है ? सो कहते हैं-जो दोषरहित होता है। गुरु की आज्ञा का पालन करता है, आचार्य की आज्ञा पर अमल करता કરવામાં શરમાવાવાળા પૂર્ણ સંયમશીલ જીનેન્દ્ર પ્રતિપાદિત મોક્ષ માર્ગમાં અત્યંત શ્રદ્ધાળુ અને માયા રહિત પુરૂષ જ મધ્યસ્થ થઈ શકે છે. દા
ટીકાથ–પરમાર્થ તત્વને ન જાણનાર એ જે સાધુ કલહ (લેશ) કરતો રહે છે, જો કે પ્રતિલેખન વિગેરે ક્રિયાઓ કરે છે, તે પણ કઈ કલહ પ્રિય હોય છે. તથા જે અન્યાય બેલવાવાળો હોય છે, અર્થાત્ પોતાના ગુરૂ વિગેરે મહા પુરૂષે પર પણ આક્ષેપ કરે છે, તે પુરૂષ સમભાવી થઈ શકતો નથી. કેમકે તે રાગદ્વેષથી યુક્ત હોય છે. તે કલહ રહિત પણ હતે. નથી–માયા વગરને પણ હોતું નથી તેથી ક્રોધ વિગેરે બધા કષા ત્યાગવા ગ્ય છે.
મધ્યસ્થ કણ થઈ શકે છે ? તે બતાવવામાં આવે છે જે દોષ વિનાને હોય છે, ગુરૂની આજ્ઞાનું યથાર્થ પાલન કરનાર હોય, આચાર્યની
श्री सूत्रकृतांग सूत्र : 3