SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् ३०५ टीका-पुनरप्याह-'जे' य स्तीर्थकरादिः 'आयओ' आत्मतः-स्वयम् 'वा' अथवा 'जे' यः-गणधरादिः 'परओ' परतः-तीर्थकराद्युपदेशाद् लोकालोकस्वरूपं पश्चास्तिकायात्मकं लोकं वा 'णच्चा' ज्ञात्वा-कर्मवशाज्जीवाश्चतुर्गतिकसंसार भ्रमन्तीति विदित्वा 'अप्पणो' आत्मने-आत्मकल्याणाय तप संयमाराधनेन सर्व. कर्मक्षपणाय 'अलं होई अलम्-समर्थों भवति, तथा-'परेसिं' परेभ्य:-स्वस्माद् मिन्नेभ्योऽन्यसंसारिजीवेभ्यः नौकावत् परोद्धरणाय 'अलं होई' अलं समर्थों भवति । 'त' तम्-तथाभूतम् तीर्थकरगणधरादिकं स्वगुरुं वा, कीदृशमित्याह-'जोइभूयं' ज्योतिर्भूतम्-चन्द्रादित्यप्रदीपसमं मोक्षमार्गप्रकाशकत्वाज्ज्योतिःस्वरूपं मुनिः 'सया' सदा 'वसेज्जा' वसेत्-से वेत, संसारमयोद्विग्नः, आत्महितमभिलपन मुनिः स्वात्मानं कृतार्थ मन्यमानो निरन्तरम्-अहनिशं गुन्तिक एव वसेत् । टीकार्थ-जो तीर्थंकर आदि महापुरुष स्वयं घोध प्राप्त कर के अथवा जो गणधर आदि तीर्थंकर आदि से बोध प्राप्त करके लोकअलोक के स्वरूप को अथवा पंचास्तिकायमय लोक को जानता है अर्थात् यह जानता है कि कर्म के वशीभूत होकर संसारी जीव चार गतियों में भ्रमण करते हैं, वह अपना कल्याण करने में अर्थात् तप और संयमकी आराधना द्वारा समस्त कर्मों का क्षय करने में समर्थ होता है। वहीं अपने से अतिरिक्त अन्य प्राणियो का उद्धार करने में भी नौका के समान समर्थ होता है । इस प्रकार के ज्योतिस्वरूप अर्थात् चन्द्र और सूर्य के समान प्रकाशकर्ता मोक्षमार्ग के प्रकाशक महापुरुष का मुनि सदा सेवन करे। अभिप्राय यह है कि संसार के भय से उद्विग्न होकर आत्महित की अभिलाषा करने वाला मुनि अपने आपको कृतार्थ ટીકાર્ય–જે તીર્થકર વિગેરે મહાપુરૂષ સ્વયંબધ પ્રાપ્ત કરીને પોતાની મેળે અથવા જે ગણધર આદિ તીર્થકર વિગેરેથી બોધ પ્રાપ્ત કરીને લેક અને અલકના સ્વરૂપને અથવા પંચાસ્તિકાયમય લકને જાણે છે, અથ એ જાણે છે કે-કમને વશીભૂત થઈને સંસારી જીવો ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તે પોતાનું કલ્યાણ કરવામાં અર્થાત્ તપ અને સંયમની આરાધના દ્વારા સઘળા કર્મોનો ક્ષય કરવામાં સમર્થ થાય છે. તેજ પિતાથી જુદા અન્ય પ્રાણિ. ચેના ઉદ્ધાર કરવામાં પણ વહાણની માફક સમર્થ થાય છે. આ પ્રકારના જયોતિ સ્વરૂપ અર્થાત્ ચન્દ્ર અને સૂર્યની સરખા પ્રકાશ ફેલાવનારા મોક્ષમાગના પ્રકાશક મહાપુરૂષનું મુનિએ સદા સેવન કરવું. કહેવાને અભિપ્રાય એ છે કે સંસારના ભયથી ઉદ્વેગ પામીને આત્મહિતની ઈચ્છા કરવાવાળા श्रीसूत्रता सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy