SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २५० सूत्रकृताङ्गसूत्र सर्नु शीलं येषां ते लवापशनिः, चकाः शाक्यादयश्च । तन्मते-आत्मैव नास्ति, कुतस्तदा क्रिया, 'क्रियाजनितो बन्धो वा । ते 'अकिरियावादी' अक्रियावादिः 'अगागएहि' अनागतैः 'य' च, शब्दादतीतैश्च क्षणैः वर्तमानक्षणस्याऽसंभवात् न क्रिया भवति, न वा तजनितः कर्मबन्धः, तदेवम्-अक्रियावादिनः सर्वापलापितया लवापशङ्किनः सन्तः 'नो किरियमाहंसु' न क्रियामाहुः, तथा-येषां मते-आत्मा या उससे हटने का है अर्थात् कर्म को स्वीकार न करने का है, उसे लवापशंकी कहा है। चार्वाक और शाक्य लवापशंकी हैं। उनके मत में आत्मा ही नहीं है तो क्रिया कैसे होगी और जब क्रिया ही नहीं होगी तोक्रिया जनित बन्ध भी कैसे हो सकता है ? अक्रियावादी के मतमें अतीत और अनागत क्षणों के साथ वर्तमान क्षण का कुछ भी सम्बन्ध न होने के कारण क्रिया का होना संभव नहीं है तो क्रिया जनित कर्मबंध भी नहीं हो सकता। अभिप्राय यह है कि जैसे जैनदर्शन के अनुसार पर्यायों का क्षण क्षण में विनाश होने पर भी त्रिकाल स्थायी द्रव्य अव. हिमत रहता है, उस प्रकार एकान्त क्षणिकवाद स्वीकार करने वाले बौद्धों के मत में कोई स्थायी द्रव्य नहीं है। क्षण (पदार्थ) उत्पन्न होनेके पश्चात ही विना ठहरे नष्ट हो जाता है । ऐसी स्थिति में उसका भूतकालीन या भविष्य कालीन क्षणों के साथ कोई संबंध सिद्ध नहीं होता। उन्हें परस्पर संबद्ध करने वाला तत्त्व द्रव्य है जिसे वह स्वीकार नहीं વાળો અથવા તેનાથી હટવાને છે, અર્થાત કર્મનો સ્વીકાર ન કરવાનું છે, તને “લવા૫શકી' કહેવામાં આવે છે. ચાર્વાક અને શાકય એવા “લવાપશી? છે. તેના મનમાં આત્મા જ નથી. તે ક્રિયા કેવી રીતે થાય છે? અને જ્યારે કિયાજ નહીં થાય તે ક્રિયાથી થવાવાળો બંધ પણ કેવી રીતે થઈ શકે છે? અકિયાવાદીના મતમાં અતીત અને અનાગત ક્ષણોની સાથે વર્ત માન ક્ષણને કંઈ જ સંભવ ન હોવાથી ક્રિયાનું હોવું સંભવતું નથી. તે દિપાથી થવાવાળે કર્મબંધ પણ થઈ શકતું નથી. કહેવાને અભિપ્રાય એ છે કે-જનદર્શન પ્રમાણે જેમ પર્યાના પ્રત્યેક ક્ષણે વિનાશ થવા છતાં પણ ત્રિકાળસ્થાયી દ્રવ્ય વ્યવસ્થિત રહે છે, એ રીતે એકાન્ત ક્ષણિકવાદનો સ્વીકાર કરવાવાળા બૌદ્ધોના મતમાં કેઈજ સ્થાયી દ્રવ્ય નથી. ક્ષણ (પદાર્થ) ઉત્પન્ન થયા પછી જ તરત જ નાશ પામે છે, એવી સ્થિતિમાં તેને ભૂતકાળના કે ભવિષ્ય કાળના ક્ષણોની સાથે કોઈ સંબન્ધ સિદ્ધ થતું નથી. તેને પરસ્પર સંબન્ધ કરવાવાળું તત્વ દ્રવ્ય છે. જેને તેઓ સ્વીકારતા નથી, श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy