SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ सूत्रकृताङ्गसूत्रे तथा-अग्नयोऽपि जीवा पृथगे। (वाउजीवा पुढो सत्ता) वायु जीवा अपि पृथगेव सत्त्वाः जन्तवः तथा-(तणरुक्खा सबीयगा) तृणवृक्षाः बीजान्यपीति वनस्पतयः पृथग् जीवा एवेति ॥७॥ टीका-चारित्रमार्गों हि अहिंसालमूलकः, अहिंसा जीवरक्षणरूषा । हिंसा च माणिनामेव सम्भवति, प्राणवियोगाऽनुकूलव्यापरस्यैव हिंसात्वात् । सा च चेतने एप सम्भाति, नाचेतने, अतश्चेतनस्वरूपज्ञानमावश्यकम्, अतः षडूजीवनिकायचेतनस्वरूपपरिज्ञानाय प्रथमतश्चेतनविभागमेव दर्शयति-'पुढवी जीवा इत्यादि । 'पुढवीजीवा' पृथिवी जीवाः-पृथिव्येव जीवाः पृथिव्यामाश्रिता वा। ६ ते जीवाः 'पुढो सत्ता' पृथक् पृथक सत्त्वाः पाणिनः पृथिवीकायाः सचित्ता इत्यर्थः। पृथक् पृथक् सत्ता वाले है। अग्निकाय, वायुकाय तथा तृण वृक्ष और बीज भी पृथक पृथक् सत्ता वाले हैं ॥७॥ टीकार्थ-चारित्र मार्ग अहिंसा मूलक है और अहिंसा का अर्थ है जीवों की रक्षा करना। हिंसा प्राणियों की ही हो सकती है, क्योंकि प्राणों का वियोग करने वाला व्यापार ही हिंसा हैं । वह हिंसा भी सचेतन की ही हो सकती है, अचेतन की नहीं। अतएव चारित्र मार्ग को समझने के लिए जीवोंके स्वरूप का ज्ञान होना अनिवार्य है। इस कारण षट जीवनिकाय के जीवों का ज्ञान कराने के लिए सर्व प्रथम जीवों के भेद दिखलाते हैं। पृथ्वी ही जिनका शरीर है अथवा जो पृथिव के आश्रित हैं, वे पृथ्वि जीव हैं। वे पृथक् पृथक् प्राण है । इस प्रकार पृथ्वीकाय सचित्त પૃથક્ સત્તાવાળા છે. અગ્નિકાય વાયુકાય તથા તૃણવૃક્ષ અને બીજ પૃથક પૃથક્ સત્તાવાળા છે. છેલા ટીકાથે–ચારિત્ર માર્ગ અહિંસા પ્રધાન છે. અને અહિંસાનો અર્થ જીની રક્ષા કરવી. હિંસા પ્રાણિની જ થઈ શકે છે, કેમકે પ્રાણેને વિગ કરવાવાળા વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ કરવી તેજ હિંસા છે. તે હિંસા પણ સચેતનની જ થઈ શકે છે. અચેતનની નહીં. એથી જ ચારિત્ર માર્ગને સમજવા માટે જીના સ્વરૂપનું જ્ઞાન થવું જરૂરી છે. તેથી ષજીવનિકાયના જનું જ્ઞાન કરાવવા માટે સૌથિ પહેલાં જેના ભેદ બતાવવામાં આવે છે. પૃવીજ જેઓનું શરીર છે, અથવા જે પૃથ્વિીના આશ્રયે રહેલા છે, તેઓ પૃથ્વી જીવ કહેવાય છે. તેઓ પૃથક્ પૃથક્ પ્રાણી છે. આ રીતે પૃથ્વી श्रीसूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy