SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १०३ __टीका- 'बाले य' बालश्च-जीवादि सूक्ष्मपदार्थावबोधराहित्याद् बाल इव बालो जीव , 'एएसु' एतेषु पूर्वप्रदर्शितपृथिव्यादिषडूनीवनिकायेषु पापानि -छेदन भेदनगालनसापनादीनि नानाविधानि तेषां जीवानां दुःखोत्पादकानि कर्माणि 'एकुबमाणे' प्रकर्षण-अतिशयेन कुर्वाणः, 'पावर पु' पापकेषु 'कम्मसु' कर्मसु सत्सु 'आवट्टई' आवय॑ते-पीडयते दुःखेन, यो यादृशं जीवं हिनस्ति तारशोमेव योनि तेन पूर्वकृतकर्मणा समवाप्य मुहुमुहुर्दु खितो भाति । 'अहवायओ' अतिपानतः जीवानां माणातिपाततः तादृशमशुभं ज्ञानवरणीयादिकम् 'पावकम्म' पपकर्म 'कीरई' कुरुते-स्वयं तादृशं-ज्ञानावरणीयादिकं पापं कर्म संपादयति, तथा-परान्-भृत्यादीन् प्राणातिपातादौ पापकर्मणि 'निउंजमाणेउ' नियोजयंस्तु करके पापकर्म उपार्जन करता है और अपने भृत्य (नौकर) आदि को पपकर्म में नियुक्त करता हुमा भी पारकर्म का सम्पादन करता है ॥५॥ टीकार्थ-जीव आदि सूक्ष्म पदार्थों के ज्ञान से रहित होने के कारण बाल के समान अज्ञानी पुरुष पूर्वोक्त पृथ्वीकाय आदि षटूजीव. निकायों का छेदन, भेदन, गालन, तापन आदि करके और उन्हें दुःख उत्पन्न करनेवाले कृत्य करके पापकर्म उपार्जन करता है और उनके फलस्वरूप स्वयं दुःख से पीडित होता है। जो जीव जिस प्रकार के जीव की हिंसा करता है, वह उसी प्रकार की योनि को प्राप्त करके पूर्वकृत कर्म से दुःखी होता है। इस प्रकार के ज्ञानावरण आदि अशुभ कर्म प्राणातिपात के द्वारा उपार्जित किये जाते हैं। जैसे स्वयं पाप करके कर्म उपार्जन करता है, उसी प्रकार अपने भृत्य आदि को प्राणाપાપકર્મનું ઉપાર્જન કરે છે. તેમજ પોતાના નેકર વિગેરેને પાપકર્મમાં ચોજીને પણ પાપકમને જ સંચય કરે છે. પા ટીકાથ– જીવ વિગેરે સૂકમ પદાર્થોના જ્ઞાનથી રહિત થવાના કારણે બાલની સરખા અજ્ઞાની પુરૂષ પૂર્વોક્ત પૃથ્વીકાય વિગેરે જીવનિકાનું છેદન ભેદન, ગાલન, તાપન, વિગેરે કરીને અને તેઓને દુ:ખ ઉત્પન્ન કરવાવાળા કૃત્ય કરીને પાપકર્મનું ઉપાર્જન કરે છે. અને તેના ફલસ્વરૂપ પિતે દુખેથી પીડાતો રહે છે. જે જવ જેવા પ્રકારના જીવોની હિંસા કરે છે, તે એવાજ પ્રકારની નિને પ્રાપ્ત કરીને પહેલાં કરેલ કર્મોથી દુઃખી થતું રહે છે. આવા પ્રકારના જ્ઞાનાવરણ વિગેરે અશુભ કર્મ પ્રાણાતિપાત દ્વારા ઉપાર્જીત કરવોમાં આવે છે. જેમકે સ્વયં પાપ કરીને કર્મનું ઉપાર્જન કરે છે, એજ પ્રમાણે પિતાના નેકર ચાકર વિગેરેને પ્રાણાતિપાત વિગેરે પાપકર્મોમાં પ્રેરિત श्री सूत्रांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy