________________
७८
सूत्रकृताङ्गसूत्रे
टीका--' सुव्वा' हे सुव्रत ! शोभनं प्राणातिपात विरमणलक्षणत्रतं नियमातुष्ठानं यस्य तत्संबोधने हे सुव्रत ! 'तुमे' स्वया 'मिवखु मामि' भिक्षुमावे संयमे 'जे' यः 'निययो' नियमः पंचमदात्रतादिरूपः प्रव्रज्यावसरे 'चिष्णो' चीर्णः अनुष्ठितः 'आगारमात्र संतस्स' आगारमावसतस्तव = गृहवासम् अधिवसतस्तव 'सन्वे' सर्वः = पंचमहात्रतादिः | 'तहा' तथैव 'संविज्जए' संविद्यते । हे सुन्दरत्रतधारिन ! प्रव्रज्याग्रहणसमये यो हि पंचमहाब्रतादिरूपो नियमस्त्वया स्वीकृतः, स सर्वोऽपि पूर्वमासीत् तथैव गृहवासेऽपि रक्षितो भविष्यतीति तद्वतभंगमयेन सूखोपमोगे मा शिथिलीभवेदिति भावः ॥ १८ ॥
पुनरप्याह -- 'चिर' मित्यादि ।
१
२
५
मूलम् - चिरं दूइजमाणस्स दोसो दाणिं कुतो तत्र ।
इच्चेवणं निमंतेंति नीवारेण व सूर्यरं ॥ १९ ॥
छाया -- चिरं विहरतो दोष इदानीं स कुतस्तव । इत्येव निमन्त्रयन्ति नीवारेणेव सूकरम् ||१९||
टीकार्थ-- प्राणातिपात विरमण आदि व्रत जिसके समीचीन हो, वह सुवत कहलाता है। यहाँ उसे संबोधन करके कहा गया है - है सुव्रत । तुमने साधु अवस्था में पंचमहाव्रत आदि जो नियम पाले हैं गृहस्थी में रहते हुए भी वही सब ज्यों के त्यों बने रहेंगे ।
आशय यह है कि साधु पर्याय में तुमने जिन नियमों का पालन किया है, उन नियमों का गृहवास में भंग नहीं होगा । वे ज्यों के रहेंगे । अतएव नियम भंग के भय से सुखों का उपभोग करने में शिथिल मत बनों ||१८||
ટીકા-પ્રાણાતિપાત વિરમણુ આદિ તેનું જે સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તેને સુન્નત કહે છે, અહી' સાધુને ‘સુવ્રત' પદ દ્વારા સખાધન કરીને રાજા આદિ પૂર્વોક્ત લેાકા આ પ્રમાણે કહે છે કે-હૈ સુવ્રત ! પ્રત્રજ્યા મ’ગીકાર કર્યાં ખાદ આપે પ્રાણાતિપાત વિરમગ્ આદિ પાંચ મહાવ્રતાની જે પ્રકારે આરાધના કરી એ જ પ્રકારે ગૃહવાસમાં રહીને પણ આપ તે ત્રતાની આરાધના કર્યો કરજો. તે નિયમેનું પાલન કરવા માટે સાધુપર્યાયમાં રહેવાની શી આવશ્યકતા છે! ગૃડવાસમાં રહીને પણ આપ તે નિયમેનું પાલન કરી શકે છે. ગૃહવાસના સ્વીકાર કરવાથી તે નિયમના ભંગ થશે, એવા ભય રાખીને સ'સારના સુખાના ઉપલેગ કરવાથી વંચિત રહેવાની શી જરૂર છે! ગાથા ૧૮૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨