SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्र. अ. ३ उ.२ अनुकूलोपसर्गनिरूपणम् ६१ अन्वयार्थः-(जहा) यथा (वणे जायं) वने जातं (रुख) वृक्षम् (मालुया) मालकालता (पडिबंबइ) प्रतिवध्नाति-परिवेष्टयति (ण) खलु (एव) एवमनेनैव प्रकारेण (णातयो) ज्ञातयो-मातापितृस्वजनाः (असमाहिणा) असमाधिना (पडि. बंधंति) प्रतिबध्नति, येनास्यासमाधिरुत्पद्यते इति ॥१०॥ टीका-'जहा' यथा- येन प्रकारेण 'वणे जाये' बने जातम् बने समुत्पन्न वने वद्धितं पुष्पफलान्वितम् ‘रुक्खं' वृक्षम् , 'मालया' मालकामाला, लता इति यावत् 'पडिबंध प्रतिबध्नाति, यथा वने समुत्पन्ना लता बने समुत्पन्नं स्वसमीपवतिनं वृक्षादिकं परिवेष्टयत्ति 'ग' खलु एवं' एवमेव 'णातओ' ज्ञातयः परिवारिकाः कुटुम्बकदम्बकानि। 'असमाहिणा' असमाधिना तं नवदीक्षितं साधुम् , यद्वा-अल्पसत्त्वमसमाराधितचित्तं गुरुकर्माणं साधुम् । 'पडिबंधति' प्रतिबध्नन्ति, तथा ते व्यवस्यन्ति यथाऽस्याऽसमाधिरुत्पधेत । असमाहितः स प्रवज्यां परित्यज्यगृहं गच्छति । ___ अन्वयार्थ--जैसे वन में उत्पन्न वृक्ष को मालुका-लता घेर लेती है इसी प्रकार माता पिता स्वजन आदि उस साधु को ऐसा घेर लेते हैं जिससे उसे असमाधि उत्पन्न होती है ॥१०॥ ___टीकार्थ--जैसे वन में उत्पन्न, वन में वृद्धि को प्राप्त तथा पुष्पों और फलों से सम्पन्न वृक्ष को समीपवर्ती मालुका लता परिवेष्टित कर लेती है, उसी प्रकार कुटुम्बीजन असमाधि से उस नवदीक्षित साधु को अथवा सत्वहीन, असमाराधित चित्तवाले एवं भारी कर्मों वाले साधु को घेर लेते हैं । वे ऐसा करते हैं जिससे उसे असमाधि उत्पन्न हो । समाधि से रहित होकर वह साधु दीक्षा त्याग कर घर चला जाता है। સૂત્રાર્થ–જેવી રીતે વનમાં ઉત્પન્ન થતાં વૃક્ષને માલુકા લતા વીંટળાઈ વળે છે, એજ પ્રમાણે માતા, પિતા, વજન આદિ તે નવદીક્ષિત સાધુને એવાં તે ઘેરી લે છે કે તેમને કારણે તે સાધુના ચિત્તમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે. ૧૦ ટીકાર્થ-જેવી રીતે વનમાં જ ઉગતા અને વનમાં જ વૃદ્ધિ પામતાં, પુપિ અને કળોથી યુક્ત વૃક્ષને સમીપવતી માલુકા લતા વીંટળાઈ જાય છે, એ જ પ્રમાણે સાધુના કૂટુંબીઓ અસમાધિભાવથી–મેહને વશવતી થઈને તે સાધુને ઘેરી લે છે. અથવા તે એ સવહીન, ગુરુકમ, અને અમારાધિત ચિત્તવાળા તે સાધુને ઘેરી લે છે તેઓ એવાં વચને બેલે છે કે જે વચનોને કારણે તે સાધુમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે અને તેનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે. તેથી તે દીક્ષાને ત્યાગ કરીને ફરી ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે. શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy