SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशोलवता दोषनिरूपणम् ३३ शब्दै वीणादि जनितमनोज्ञशब्दैः रूपै मनोज्ञैः असज्नन् आसक्तिमकुर्वन् (सव्वेहि) सर्वः (कामेहिं) कामैः-इच्छामदनरूपैः (गेहि) गृद्धि मासक्तिम् (विणीय) विनीयअपनीय संयम पालयेदिति ॥२७॥ टीका-'अण्णातपिंडेण' अज्ञातपिण्डेन=36 छवृत्या लब्धेन अज्ञातवासौ पिण्ड: अन्तप्रान्तः पर्युषितः तेन, अज्ञातेभ्यः पूर्वाऽपरपरिचयरहितेभ्यः प्राप्तपिण्डः इत्यज्ञातपिण्डस्तेन 'अहियासएज्जा' अधिसहेत-संयमयात्रां निर्वहेत् । तथा'तवसा तपसा तपसा-तपस्य या वा आत्मनः पूयणं' पूजनम् 'णो' न 'आवहेज्जा' आवहेत्-न वा गच्छेत् । अन्तमान्तेन लब्धेनाऽलब्वेन दैन्यं न कुर्यात् न वा-उत्कृ. ष्टेन लब्धाहारेण मदमपि कुर्यात् । न वा आदरसत्कारार्थ तपः कुर्यात् । अथवा-मान शब्दों और रूपों में आसक्ति न करता हुआ, समस्त काम भोगों की गृद्धि को दूर करके संयम का पालन करे ।।२७॥ ___टीकार्थ-जो पिण्ड अर्थात् आहार अन्त प्रान्त रूखा सूखा शीतल (वासी) हो वह अथवा जो पूर्वकालीन परिचित न हो, उससे ग्रहण किया हुआ हो वह अज्ञातपिण्ड कहलाता है। इस प्रकार साधु भिक्षावृत्ति से प्राप्त आज्ञातपिण्ड से अपनी संयमयात्रा का निर्वाह करें । तपश्चार्या करके उससे अपनी मान सन्मान की इच्छा न करें। यदि अन्तप्रान्त आहार मिले अथवा न मिले तो भी दीनता धारण न करें। उत्तम और पर्याप्त आहार पाकर अभिमान न करें। सत्कार सन्मान पाने की कामना से तप न करें जो तप मोक्ष का साधन है. મનેz શબ્દો અને રૂપમાં તેણે આસક્ત થવું જોઈએ નહીં. સમસ્ત કામ ભેગની ગૃદ્ધિ (લાલસા)ને ત્યાગ કરીને, તેણે સંયમનું પાલન કરવું જોઈએ. ૨૭ A--रे ७ि मया आह.२, सन्त, प्रान्त, सूमो, सूडी, 831, વાસી હોય તેને, અથવા પૂર્વકાલીન પરિચય ન હોય એવા દાતા પાસેથી ગ્રહણ કરવામાં આવ્યું હોય, તે આહારને અજ્ઞાતપિંડ કહે છે. સાધુએ ભિક્ષાવૃત્તિ દ્વારા પ્રાપ્ત થયેલા, આ પ્રકારના અજ્ઞાતપિંડ દ્વારા પોતાની સ ય. મયાત્રાનો નિર્વાહ કરવા જોઈએ. સાધુએ તપસ્યા કરવી જોઈએ, પરંતુ તપસ્યા દ્વારા માન સન્માનની ઈચ્છા રાખવી જોઈએ નહીં. અન્તપ્રાત આહારની પણ કદાચ પ્રાપ્તિ થાય કે ન થાય, છતાં પણ દૈન્યભાવ ધારણ કરવા જોઈએ નહી. ઉત્તમ અને પર્યાપ્ત આહાર મળી જાય, તે અભિમાન કરવું જોઈએ નહીં. સત્કાર અને સન્માન મેળવવાની ઈચ્છાથી તપ કરવું નહી જે શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy