SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४७७ तरितुं तारयितुं वा शीलं विद्यते यस्य स ओघन्तरः । (धीरे) धीरः, धीवुद्धिस्तया सह राजते इति धीरः परीषहादिभ्योऽक्षुब्धः। तथा-(अणंतचक्खू) अनन्तचक्षुः, अनन्तं ज्ञेयाऽनन्ततया नित्यत्वेन वा चक्षुरिव चक्षु:-केवलज्ञानं यस्य सोऽनन्तचक्षुः। अथवा-लोकस्य प्रकाशकरणात् वक्षुरिख चक्षुः स्वरूपो यस्य भवति सोऽनन्तचक्षुःकेवलालोकान् । (मुरिर व) सूर्य इव (अणुत्तरं तपति) अनुत्तरं-सर्वतोऽधिकं यथा सूर्यस्तपति न तदधिकस्तापेन कश्चित् । तथा भगवान् तीर्थकरोऽपि ज्ञानप्रकाशेन सर्वोत्तमः । नास्तिकश्चित् ज्ञानेन ततो महान् । (वइरोयर्णिदेव) वैरोचनेन्द्र इव, करते थे-गृह या आश्रम बना कर कहीं एक स्थान पर नहीं रहते थे। ऐसा कहा है भगवान् संसार से स्वयं तिरनेवाले और दूसरों को भी तारने वाले तथा धीर अर्थात् ज्ञान से विभूषित एवं परीषहों तथा उपसर्गों से क्षुब्ध न होने वाले थे। वह अनन्त चक्षु थे अर्थात् ऐसे ज्ञान से सम्पन्न थे जिसके ज्ञेय अनन्त हैं और जिसका कभी विनाश होना संभव नहीं। अथवा भगवान लोक के लिए चक्षु के समान अनन्तप्रकाश करने वाले थे । जैसे सूर्य सबसे अधिक देदीप्यमान होता है, उसी प्रकार भगवान् सर्वोत्कृष्ट रूप से देदीप्यमान भास्वर थे। सूर्य सबसे अधिक प्रकाशदेता है, उसकी समता-बराबरी अन्यकोई नहीं कर એ પદને અર્થ આ પ્રમાણે થાય છે--અનિકેતચારી–ભગવાન મહાવીર ગૃહ અથવા આશ્રમ બનાવીને કોઈ એક જ સ્થાનમાં રહેતા ન હતા. તેઓ પોતે સંસારને તારનારા અને અન્યને પણ તારનારા હતા. તેઓ ધીર હતા, એટલે કે જ્ઞાનથી વિભૂષિત અને પરીષહ તથા ઉપસર્ગોથી ક્ષુબ્ધ વિચલિત) નહીં થનારા હતા. તેઓ અનન્તચક્ષુ હતા, એટલે કે એવાં જ્ઞાનથી સંપન્ન હતા કે જેને કદી પણ વિનાશ થવાનો સંભવ નથી અને જેના રેય અનન્ત છે.-અથવા ભગવાન લેકને માટે ચક્ષુસમાન–અનઃ પ્રકાશ કરનારા હતા. જેવી રીતે સૂર્ય સંથી અધિક દેદીપ્યમાન છે, એ જ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સર્વોત્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશથી અથવા શરીરની કાન્તિથી દેદીપ્યમાન સૂર્ય સમાન હતા. સૂર્ય સૌથી અધિક પ્રકાશ આપે છે, તેથી પ્રકાશની બાબતમાં કોઈપણ પદાર્થ તેની સરખામણીમાં ઊભો રહી શકતું નથી, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy