________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. म. ५ उ.२ नारकीयवेदनानिरूपणम् ४२५ 'अओघणेहि अयोधनः-लोहनिर्मितमद्रैः 'सीसंपि' शीर्षमपि 'मिदति' भिन्दन्ति चूर्णयन्ति, पृष्ठशिरसोर्भञ्जनात् 'भिन्नदेहा' भिन्नदेहाः विदारितदेहार सन्तस्ते नारकाः 'तत्ताहि तप्ताभिः अग्नौ प्रज्वालिताभिः 'आराहिं' आराभिः 'फलगं व फलकमिव तच्छ।' तष्टाः विदारिताः नैरयिकाः 'णियोजयंति' नियोज्यन्ते तप्तत्रपुपानाय व्यापार्यन्ते।
परमाधार्मिकाः नारकस्य पृष्ठं दण्डादिना संताडय तथा लौहदण्डेन शिरो भञ्जयित्वा ततस्तं नारकिर्ण तप्तारकेण लोकमसिद्धेन विदारयन्ति पुनः विदार्य क्रकचैः कर्त्तयन्ति । तदननारं तप्तत्रपुशीश कादि गानाय नियोजयन्ति इति ।१४।। मूलम्-अभिमुंजिय रुंद असाहुकम्मा उसुजोड्या हस्थिवहं वहति। ऐगंदुरुहितु दुवेत ओवा आरुस्ल विवझंति केकाणओ से"।१५। छाया--अभियोज्य रौद्रमसाधुकर्माणः इषुनोदितान् हस्तिवहं वाहयन्ति ।
एक समारोप्य द्वौ त्रीन् वा आरुष्य विध्यन्ति मर्माणि तेषाम् ॥१५॥ मस्तक का चूराचुरा कर देते हैं । इस प्रकार विदारित देह वाले उन नारकों को आग में तपाए हुए आराओं से लकडी के पटिये की भांति छील छील कर पतले किये जाते हैं और फिर उबलता हुआ शीशा पीने को बाधित किये जाते हैं।
तात्पर्य यह है कि परमाधार्मिक असुर नारक की पीठ डंडों से तोडते हैं, मस्तक मुद्गरों से चूर्णित करते हैं आरों से छीलते हैं और तपा शीशा पिलाते हैं ॥१४॥ 'अभिमुंजिय' इत्यादि।
शब्दार्थ--'असाहुकम्मा-असाधुकर्माणः' पापकर्म करने वाले મસ્તકના ચૂરે શૂરા કરી નાખવામાં આવે છે. આ પ્રકારે વિદ્યારિત કરવામાં આવેલાં તેમનાં શરીરને અગ્નિ ઉપર ખૂબ જ તપાવેલ આરાથી લાકડાના પાટિયાની જેમ, છેલીને પાતળા કરવામાં આવે છે. એટલું જ દુઃખ સહન કરવાથી તેમને છુટકારો થતું નથી, પરંતુ તેમને ગરમા ગરમ સીસાને રસ પણ પિવરાવવામાં આવે છે તાત્પર્ય એ છે કે પરમધામિકે ડંડાના પ્રહાર કરીને નારકની પીઠ તોડી નાખે છે, મગદળે મારી મારીને માથાના ચૂર ચૂરા કરી નાખે છે. આર વડે તેમના શરીરને ચીરે છે અને સીસાને ગરમ રસ તેમને પિવરાવે છે. ૧૪ 'अभिजु जिय' त्या:
12-'असाहुकम्मा-असाधुकर्माणः' पा५' ४२११॥ २६ सू० ५४
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨